gujarati news

IND vs AUS: Rohit Sharmaએ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, એવું કારનામુ કર્યુ કે જે ઘોની-કોહલી પણ નથી કરી શક્યા - india vs australia test match rohit sharma century first indian captain to score 100 in all formate

IND vs AUS: Rohit Sharmaએ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, એવું કારનામુ કર્યુ કે જે ઘોની-કોહલી પણ નથી કરી શક્યા – india vs australia test match rohit sharma century first indian captain to score 100 in all formate

Rohit Sharma Century: નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. નાગપુરની જડે પીચ પર બેટ્સમેન એક એક રન બનાવવા માટે તરસી રહ્યાં છે. એ જ પીચ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. બેટ્સમેન રોહિત શર્માની આ સદી સાથે એક ઈતિહાસ પણ રચાયો છે. રોહિતે કંઈક એવું …

IND vs AUS: Rohit Sharmaએ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, એવું કારનામુ કર્યુ કે જે ઘોની-કોહલી પણ નથી કરી શક્યા – india vs australia test match rohit sharma century first indian captain to score 100 in all formate Read More »

Aaron Finch Retirement: ભારત સામેની સીરિઝના બે દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, આરોન ફિંચે લીધો સંન્યાસ | Australia Team Captan Aaron Finch Retires From International Cricket

Aaron Finch Retirement: ભારત સામેની સીરિઝના બે દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, આરોન ફિંચે લીધો સંન્યાસ | Australia Team Captan Aaron Finch Retires From International Cricket

World Cup Winning T20 Captain Aaron Finch Retirement: ભારત સામે આગામી 9 ફેબ્રુઆરીના રોજ શરુ થવા જઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલાં જ ઓસ્ટ્રેલિયાની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વ વિજેતા ટી-20 કેપ્ટન આરોન ફિંચે ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. મહત્વનું છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં પહેલી ટેસ્ટ મેચ રમવાની છે. …

Aaron Finch Retirement: ભારત સામેની સીરિઝના બે દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, આરોન ફિંચે લીધો સંન્યાસ | Australia Team Captan Aaron Finch Retires From International Cricket Read More »

IND vs AUS: સૂર્યકુમાર યાદવ નાગપુરમાં કરશે ટેસ્ટ ડેબ્યૂ, આ ત્રણ કારણોથી રોહિત તક આપવા મજબૂર! - ind vs aus rohit sharma will give chance to suryakumar for his test debut

IND vs AUS: સૂર્યકુમાર યાદવ નાગપુરમાં કરશે ટેસ્ટ ડેબ્યૂ, આ ત્રણ કારણોથી રોહિત તક આપવા મજબૂર! – ind vs aus rohit sharma will give chance to suryakumar for his test debut

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગવાસ્કર ટ્રોફીના પહેલા મુકાબલમાં સૂર્યકુમાર યાદવ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કરી સકે છે. જો કે, તેણે ટીમમાં સ્થાન બનાવવા માટે શુભમન ગિલ સાથે જોરદાર ટક્કર મળી રહી છે. બીજી વાત એ છે કે હાલ સૂર્યકુમાર યાદવ ખૂબ જ ફોમમાં છે. તાજેતરમાં તેણે ધમાકેદાર બેટિંગ કરી હતી. જે બાદ …

IND vs AUS: સૂર્યકુમાર યાદવ નાગપુરમાં કરશે ટેસ્ટ ડેબ્યૂ, આ ત્રણ કારણોથી રોહિત તક આપવા મજબૂર! – ind vs aus rohit sharma will give chance to suryakumar for his test debut Read More »

Ind vs NZ: પૃથ્વી શોને મળશે તક? ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11? - ind vs nz t20 team india predicted 11 for first t20 vs new zealand

Ind vs NZ: પૃથ્વી શોને મળશે તક? ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11? – ind vs nz t20 team india predicted 11 for first t20 vs new zealand

રાંચીઃ ભારત અને ન્યૂઝિલેન્ડ (IND vs NZ) વચ્ચે ટી20 સીરિઝનો પહેલો મુકાબલો આજે થશે. આ મેચ રાંચીના ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ નહીં હોય. હાર્દિક પંડ્યાની કેપ્ટનસીમાં ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. હાર્દિકની કેપ્ટન્સીમાં જ ભારતે શ્રીલંકાને ટી20 સીરિઝમાં હરાવ્યું હતું. પૃથ્વી …

Ind vs NZ: પૃથ્વી શોને મળશે તક? ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11? – ind vs nz t20 team india predicted 11 for first t20 vs new zealand Read More »

ravichandran ashwin advice for odi world cup, ODI World Cup: રોહિત શર્માને ગમી અશ્વિનની સલાહ, વનડે WCમાં લેવામાં આવી શકે છે મોટો નિર્ણય - ravichandran ashwin advice for odi world cup rohit sharma support him

ravichandran ashwin advice for odi world cup, ODI World Cup: રોહિત શર્માને ગમી અશ્વિનની સલાહ, વનડે WCમાં લેવામાં આવી શકે છે મોટો નિર્ણય – ravichandran ashwin advice for odi world cup rohit sharma support him

ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એ વર્ષે યોજાલા જઈ રહેલા વનડે વર્લ્ડ કપને લઈને એક મોટુ નિવેદન આપ્યું છે. આ વર્લ્ડ કપ ભારતની મેજબાનીમાં જ રમાશે. રોહિતે કહ્યું કે, તેને સ્પિનર રવિચંદ્રન અશ્વિનની એ સલાહ ગમી છે. જેમાં તેણે વનડે મેચોને બે કલાક વહેલાં શરુ કરવાની વાત કરી છે. …

ravichandran ashwin advice for odi world cup, ODI World Cup: રોહિત શર્માને ગમી અશ્વિનની સલાહ, વનડે WCમાં લેવામાં આવી શકે છે મોટો નિર્ણય – ravichandran ashwin advice for odi world cup rohit sharma support him Read More »

indian teams three format, ન્યૂઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ માટે જાહેર થયેલી ત્રણેય ટીમોમાં માત્ર 4 ખેલાડી છે કોમન - indian teams three format annouced four players are common

indian teams three format, ન્યૂઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ માટે જાહેર થયેલી ત્રણેય ટીમોમાં માત્ર 4 ખેલાડી છે કોમન – indian teams three format annouced four players are common

નવી દિલ્હીઃ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વનડે અને ટી 20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. સાથે જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી બે ટેસ્ટ મેચો માટે પણ ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ આ ભારતીય ટીમોમાં માત્ર ચાર ખેલાડી એવા છે કે જેઓએ ત્રણેય ટીમોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે અને તેમાં શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ …

indian teams three format, ન્યૂઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ માટે જાહેર થયેલી ત્રણેય ટીમોમાં માત્ર 4 ખેલાડી છે કોમન – indian teams three format annouced four players are common Read More »

team india selection, ટીમ ઈન્ડિયાની પસંદગી માટે પાંચ જવાબ તો મળ્યા, પણ હજુ આ સવાલો ઊભા ને ઉભા - five answers were found for the selection of team india but these questions still arise

team india selection, ટીમ ઈન્ડિયાની પસંદગી માટે પાંચ જવાબ તો મળ્યા, પણ હજુ આ સવાલો ઊભા ને ઉભા – five answers were found for the selection of team india but these questions still arise

નવી દિલ્હીઃ ચેતન શર્માની આગેવાનીમાં નવી પસંદગી સમિતિએ એક નહીં પણ એક સાથે ત્રણ ત્રણ ભારતીય ટીમની જાહેરાત કરી છે, જે અલગ અલગ ટીમો વિરુદ્ધ અલગ અલગ ફોર્મેટમાં આગામી બે મહિના માટે ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમતા જોવા મળશે. શુક્રવારે મોડી રાત્રે થયેલી પસંદગીમાં અનેક સવાલો છે અને પહેલાં પણ સામે આવેલા સવાલોના જવાબો પણ …

team india selection, ટીમ ઈન્ડિયાની પસંદગી માટે પાંચ જવાબ તો મળ્યા, પણ હજુ આ સવાલો ઊભા ને ઉભા – five answers were found for the selection of team india but these questions still arise Read More »

ajay jadeja on virat kohli captaincy, Ind Vs SL: સિલેક્ટર્સે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે નહોતો કર્યો પસંદ, અજય જાડેજાનું મોટુ નિવેદન - ajay jadeja remark on virat kohli hardik pandya and rohit sharma for captaincy

ajay jadeja on virat kohli captaincy, Ind Vs SL: સિલેક્ટર્સે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે નહોતો કર્યો પસંદ, અજય જાડેજાનું મોટુ નિવેદન – ajay jadeja remark on virat kohli hardik pandya and rohit sharma for captaincy

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી ટી-20 મેચમાં શ્રીલંકા પર શાનદાર જીત મેળવી છે. આ સાથે જ ભારતે સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે. મજબાનોએ બતાવ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા વગર પણ તેઓ જીતી શકે છે. બીજી તરફ, શ્રીલંકા હાલ શોકની સ્થિતિમાં છે, કારણ કે 91 રનોથી મેચ હારવી એક ખૂબ જ અપમાનજનક …

ajay jadeja on virat kohli captaincy, Ind Vs SL: સિલેક્ટર્સે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે નહોતો કર્યો પસંદ, અજય જાડેજાનું મોટુ નિવેદન – ajay jadeja remark on virat kohli hardik pandya and rohit sharma for captaincy Read More »

Jasprit Bumrah Ruled Out : ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધની વનડે સીરિઝમાંથી બહાર

Jasprit Bumrah Ruled Out : ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધની વનડે સીરિઝમાંથી બહાર

Jasprit Bumrah: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બોલર જસપ્રીત બુમરાહને મેદાન પર પરત ફરવા માટે હજુ વધુ રાહ જોવી પડશે. બુમરાહ ફિટનેસના કારણે શ્રીલંકાની વિરુદ્ધ વનડે સ્ક્વોડથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહ એવો ખેલાડી છે કે જે પોતાના દમ પર એકલો મુકાબલો જીતાવી શકે છે. અનેક વાર તેણે આવું કર્યુ પણ છે. તેની ગેરહાજરીમાં ટીમ …

Jasprit Bumrah Ruled Out : ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધની વનડે સીરિઝમાંથી બહાર Read More »

abhimanyu easwaran, ભારતમાં આજે પહેલીવાર આવું થશે! પિતાએ બનાવેલા પોતાના જ નામના સ્ટેડિયમમાં રમશે ઈશ્વરન - abhimanyu easwaran will play cricket match in stadium which father has made

abhimanyu easwaran, ભારતમાં આજે પહેલીવાર આવું થશે! પિતાએ બનાવેલા પોતાના જ નામના સ્ટેડિયમમાં રમશે ઈશ્વરન – abhimanyu easwaran will play cricket match in stadium which father has made

Abhimanyu Easwaran:આજે ભારતીય ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે જ્યાં પિતાએ દીકરાના નામે સ્ટેડિયમ બનાવ્યું હતું ત્યાં જ દીકરો આજે રણજી ટ્રોફી મેચ એ જ મેદાન પર રમશે. દીકરો અભિમન્યુ ઈશ્વરન પોતાના જ પિતાએ બનાવેલા અને પોતાના જ નામ પર બનાવેલા સ્ટેડિયમમાં રમશે. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 19 સદી ફટકારી ચૂક્યો છે અભિમન્યુ ઈશ્વરન. આજે પોતાના જ …

abhimanyu easwaran, ભારતમાં આજે પહેલીવાર આવું થશે! પિતાએ બનાવેલા પોતાના જ નામના સ્ટેડિયમમાં રમશે ઈશ્વરન – abhimanyu easwaran will play cricket match in stadium which father has made Read More »