team india

ravindra jadeja, અહંકારી છે ટીમ ઈન્ડિયાના ખેલાડી... કપિલ દેવના આ નિવેદનનો રવિન્દ્ર જાડેજાએ આપ્યો જવાબ - india tour west indies 2023 on kapil devs arrogance remark ravindra jadejas sharp response

ravindra jadeja, અહંકારી છે ટીમ ઈન્ડિયાના ખેલાડી… કપિલ દેવના આ નિવેદનનો રવિન્દ્ર જાડેજાએ આપ્યો જવાબ – india tour west indies 2023 on kapil devs arrogance remark ravindra jadejas sharp response

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ તેમના એક નિવેદનને લઈને ચર્ચામાં છે. કપિલ દેવનું કહેવું છે કે ભારતીય ખેલાડીઓ અહંકારી બની ગયા છે. જોકે, ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કપિલ દેવના આ નિવેદનનો જવાબ આપ્યો છે. જાડેજાએ કહ્યું છે કે જ્યારે ભારત મેચ હારે છે ત્યારે લોકો આ રીતે પ્રતિક્રિયા આપે છે. …

ravindra jadeja, અહંકારી છે ટીમ ઈન્ડિયાના ખેલાડી… કપિલ દેવના આ નિવેદનનો રવિન્દ્ર જાડેજાએ આપ્યો જવાબ – india tour west indies 2023 on kapil devs arrogance remark ravindra jadejas sharp response Read More »

india vs ireland, આયરલેન્ડના પ્રવાસ માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત, કમબેક કરી રહેલા બુમરાહને બનાવાયો કેપ્ટન - team india players announced for t 20 tournament against ireland

india vs ireland, આયરલેન્ડના પ્રવાસ માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત, કમબેક કરી રહેલા બુમરાહને બનાવાયો કેપ્ટન – team india players announced for t 20 tournament against ireland

ઓગસ્ટ મહિનામાં રમાનારી આયર્લેન્ડ અને ભારત વચ્ચેની T20ની શ્રેણીની ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં કમબેક કરી રહેલા જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યાર ઋતુરાજ ગાયકવાડને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ શ્રેણીમાં યશસ્વી જયશ્વાલ અને રિંકુ સિંહને પણ ચાન્સ આપવામાં આવ્યો છે. જ્યારે આ શ્રેણીથી ફાસ્ટ બોલર કૃષ્ણા પણ કમબેક કરી રહ્યો છે.

Venktesh Prasad ON TEAM INDIA, ટીમ ઈન્ડિયાનું WI સામે ખરાબ પર્ફોમન્સ જોઈને પૂર્વ બોલર ભડક્યા, કહ્યું, આ રીતે ચેમ્પિયન બનીશું - venkatesh prasad criticized team indias poor performance against wi

Venktesh Prasad ON TEAM INDIA, ટીમ ઈન્ડિયાનું WI સામે ખરાબ પર્ફોમન્સ જોઈને પૂર્વ બોલર ભડક્યા, કહ્યું, આ રીતે ચેમ્પિયન બનીશું – venkatesh prasad criticized team indias poor performance against wi

ભૂતપૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદનું માનવું છે કે, ટીમ ઈન્ડિયા તાજેતરના ભૂતકાળમાં ODI અને T20 ફોર્મેટમાં ખૂબ જ સામાન્ય બની ગઈ છે. પ્રસાદે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં હાર બાદ ટ્વીટ કરીને પોતાની નિરાશા વ્યક્ત કરી છે. વર્લ્ડકપ નજીક હોવા છતા ટીમ ઈન્ડિયાનું વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમ સામે આ પ્રકારનું પ્રદર્શન નિરાશા ઉપજાવે તેવું છે.

Team India 2007માં કરેલી ભૂલનું કરી રહી છે પુનરાવર્તન, આવી રીતે તો નહીં બની શકે વર્લ્ડ ચેમ્પિયન - indian cricket team repeating mistakes of 2007 world cup

Team India 2007માં કરેલી ભૂલનું કરી રહી છે પુનરાવર્તન, આવી રીતે તો નહીં બની શકે વર્લ્ડ ચેમ્પિયન – indian cricket team repeating mistakes of 2007 world cup

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 1932થી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે. ટીમે વર્ષ 1974માં તેની પ્રથમ વનડે અને વર્ષ 2006માં પ્રથમ ટી 20 રમી હતી. ટીમ અત્યાર સુધીમાં 1,700થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી (Team India)છે. જો ચાહકોને પૂછવામાં આવે કે, ભારતીય ક્રિકેટના 91 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ સમય કયો હતો? લગભગ દરેકનો જવાબ …

Team India 2007માં કરેલી ભૂલનું કરી રહી છે પુનરાવર્તન, આવી રીતે તો નહીં બની શકે વર્લ્ડ ચેમ્પિયન – indian cricket team repeating mistakes of 2007 world cup Read More »

Wi Vs Ind 2nd ODI Highlights, વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન કરી શકનારી WI સામે બીજી ODI મેચ કેવી રીતે હારી ગયું IND? - west indies beat india in 2nd odi know 3 big reasons

Wi Vs Ind 2nd ODI Highlights, વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન કરી શકનારી WI સામે બીજી ODI મેચ કેવી રીતે હારી ગયું IND? – west indies beat india in 2nd odi know 3 big reasons

બાર્બાડોસ: વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી પણ રાખવામાં આવી હતી, પરંતુ તેની બીજી મેચ આ ઓવર કોન્ફિડન્સનો ભોગ બની હતી. વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય ન થઈ શકનાર વેસ્ટ ઈન્ડિઝે રોહિત-વિરાટ વિના ઉતરેલી ટીમના બેટિંગ એટેકને ધ્વસ્ત કરી નાખ્યું અને બોલર્સ પણ પોલ ખુલી ગઈ. ભારત છેલ્લી 10 વન-ડે પછી પ્રથમ વખત …

Wi Vs Ind 2nd ODI Highlights, વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન કરી શકનારી WI સામે બીજી ODI મેચ કેવી રીતે હારી ગયું IND? – west indies beat india in 2nd odi know 3 big reasons Read More »

અમરજીત કાયપી

સૌથી અનલકી પાંચ ભારતીય ક્રિકેટર, દમદાર રેકોર્ડ છતાં ઈન્ટરનેશનલ ડેબ્યુની ન મળી તક – five unluckiest cricketer who never got chance to paly for team india

અમરજીત કાયપી 80 અને 90ના દાયકામાં પંજાબ જન્મેલા અમરજીત કાયપી ડોમેસ્ટિક ક્રિકેટના સૌથી જબરજસ્ત બેટ્સમેનોમાં સામેલ હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમના નામે 52.27ની સરેરાશથી 7894 રન છે. તેમાં 27 સદી તેમણે ફટકારી હતી. નિવૃત્તિ લેતા સમયે રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેમના નામે જ નોંધાયેલો હતો. રાજિંદર ગોયલ હરિયાણા અને દિલ્હી માટે ડોમેસ્ટિક …

સૌથી અનલકી પાંચ ભારતીય ક્રિકેટર, દમદાર રેકોર્ડ છતાં ઈન્ટરનેશનલ ડેબ્યુની ન મળી તક – five unluckiest cricketer who never got chance to paly for team india Read More »

bcci selection committee, કેટલી અનુભવી છે BCCI સિલેક્શન કમિટી? જે પોતે સિલેક્ટ નથી થયા, તેઓ કરે છે ટીમ ઈન્ડિયાની પસંદગી! - how experienced is bccis selection committee those who are not selected themselves choose team india

bcci selection committee, કેટલી અનુભવી છે BCCI સિલેક્શન કમિટી? જે પોતે સિલેક્ટ નથી થયા, તેઓ કરે છે ટીમ ઈન્ડિયાની પસંદગી! – how experienced is bccis selection committee those who are not selected themselves choose team india

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેંગસરકરે પસંદગીકારો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે પસંદગીકારો પાસે ન તો વિઝન છે, ન તો રમતનું ઊંડું જ્ઞાન છે, ન ક્રિકેટની સમજ છે. તેમના નિવેદન બાદ ફરી એકવાર ભારતીય ટીમના પસંદગીકારોના અનુભવ પર સવાલો ઉઠી રહ્યા છે. ચેતન શર્માને હટાવ્યા બાદ શિવ સુંદર દાસને વચગાળાના મુખ્ય પસંદગીકાર બનાવવામાં …

bcci selection committee, કેટલી અનુભવી છે BCCI સિલેક્શન કમિટી? જે પોતે સિલેક્ટ નથી થયા, તેઓ કરે છે ટીમ ઈન્ડિયાની પસંદગી! – how experienced is bccis selection committee those who are not selected themselves choose team india Read More »

world test championship, 6 સીરિઝ, 22 મુકાબલા… વર્લ્ડ કપ પહેલા આરામ નહીં કરી શકે ટીમ ઈન્ડિયા - 6 series 22 matches team india cannot rest before the world cup 2023

world test championship, 6 સીરિઝ, 22 મુકાબલા… વર્લ્ડ કપ પહેલા આરામ નહીં કરી શકે ટીમ ઈન્ડિયા – 6 series 22 matches team india cannot rest before the world cup 2023

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC) બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આરામ કરી રહ્યાં છે. ટીમે એક મહિના સુધી કોઈ મેચ રમવાની નથી. વન-ડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે અને આ ટુર્નામેન્ટની યજમાની ભારત કરી રહ્યું છે. એક મહિનાના આરામ બાદ ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈમાં મેદાન પર ઉતરશે. ભારત પ્રથમ સીરિઝ વેસ્ટ ઈન્ડિઝ …

world test championship, 6 સીરિઝ, 22 મુકાબલા… વર્લ્ડ કપ પહેલા આરામ નહીં કરી શકે ટીમ ઈન્ડિયા – 6 series 22 matches team india cannot rest before the world cup 2023 Read More »

rohit sharma, રોહિત શર્મા પર BCCI મહેરબાન, હાલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે જળવાઈ રહેશે - rohit sharma will be captain in west indies tour says bcci source

rohit sharma, રોહિત શર્મા પર BCCI મહેરબાન, હાલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે જળવાઈ રહેશે – rohit sharma will be captain in west indies tour says bcci source

નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (WTC Final)માં હાર છતાં રોહિત શર્માની કેપ્ટનશિપને કોઈ ખતરો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડને હિટમેન પર પૂરો વિશ્વાસ છે. ભારતીય ટીમ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસે જઈ રહી છે. જ્યાં બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને ચાર ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આ દરમિયાન ટેસ્ટ સીરિઝમાં રોહિત …

rohit sharma, રોહિત શર્મા પર BCCI મહેરબાન, હાલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે જળવાઈ રહેશે – rohit sharma will be captain in west indies tour says bcci source Read More »

shardul thakur weds with mitali parulkar, Shardul Thakur marriage: કોણ છે મિતાલી પારુલકર? જેની સાથે 27મી ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યો છે 'લોર્ડ' શાર્દુલ - know all about shardul thakurs wife mitali parulkar

shardul thakur weds with mitali parulkar, Shardul Thakur marriage: કોણ છે મિતાલી પારુલકર? જેની સાથે 27મી ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યો છે ‘લોર્ડ’ શાર્દુલ – know all about shardul thakurs wife mitali parulkar

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના ધાકડ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર (Shardul Thakur) 27 ફેબ્રુઆરીએ પોતાની વાગ્દત્તા મિતાલી પારુલકર (Mitali Parulkar) સાથે સાત ફેરા લેશે. જેને લઈને ક્રિકેટ ફેન્સમાં ‘લોર્ડ’ શાર્દુલના હુલામણા નામે જાણીતો આ ક્રિકેટર હાલમાં ચર્ચામાં છે. એવામાં હવે બધા જ તેની થનારી પત્ની અંગે જાણવા ઘણા ઉત્સુક જોવા મળી રહ્યા છે.