suryakumar yadav news

Suryakumar Yadav,'સ્વીકારવામાં કોઈ શરમ નથી...' સૂર્યકુમાર યાદવે ODI ફોર્મમાં પોતાના ખરાબ પર્ફોર્મન્સ પર તોડ્યું મૌન - suryakumar yadav accepted that his performance in odi format is poor

Suryakumar Yadav,’સ્વીકારવામાં કોઈ શરમ નથી…’ સૂર્યકુમાર યાદવે ODI ફોર્મમાં પોતાના ખરાબ પર્ફોર્મન્સ પર તોડ્યું મૌન – suryakumar yadav accepted that his performance in odi format is poor

પ્રોવિડેન્સઃ વનડે વર્લ્ડ કપ (World Cup 2023) નજીક છે, તે જોતા ભારતીય ટીમ મેનેજમેન્ટે વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) ક્રિકેટના આ ફોર્મેટમાં અંતિમ ઓવરોમાં ઓછામાં ઓછા 40-45 બોલમાં રમવા માટે કહ્યું છે. જો કે, તેમા તેનો રેકોર્ડ સામાન્ય છે અને તેને ‘આ સ્વીકાર કરવામાં શરમની કોઈ વાત લાગતી નથી’. વેસ્ટઈન્ડિઝ (IND vs WI) સામેની …

Suryakumar Yadav,’સ્વીકારવામાં કોઈ શરમ નથી…’ સૂર્યકુમાર યાદવે ODI ફોર્મમાં પોતાના ખરાબ પર્ફોર્મન્સ પર તોડ્યું મૌન – suryakumar yadav accepted that his performance in odi format is poor Read More »

World Cup 2023 Team India, સૂર્યા-સેમસને તક ગુમાવી! ટીમ ઈન્ડિયાના આ ત્રણ ખેલાડીઓ વર્લ્ડ કપ 2023માંથી બહાર થશે? - these three players of team india may be out of world cup 2023 including suryakumar yadav

World Cup 2023 Team India, સૂર્યા-સેમસને તક ગુમાવી! ટીમ ઈન્ડિયાના આ ત્રણ ખેલાડીઓ વર્લ્ડ કપ 2023માંથી બહાર થશે? – these three players of team india may be out of world cup 2023 including suryakumar yadav

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023માં હવે માત્ર બે મહિના બાકી છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટના મહાકુંભ પહેલા ભારત વધુમાં વધુ માત્ર 10 ODI રમી શકશે. આમ છતાં ટીમ ઈન્ડિયાની તૈયારી અધૂરી જણાઈ રહી છે. અત્યારે પણ ખેલાડીઓને અજમાવવાનો તબક્કો ચાલી રહ્યો છે. બેટિંગ ક્રમમાં પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ટીમમાં કયા 15 કે …

World Cup 2023 Team India, સૂર્યા-સેમસને તક ગુમાવી! ટીમ ઈન્ડિયાના આ ત્રણ ખેલાડીઓ વર્લ્ડ કપ 2023માંથી બહાર થશે? – these three players of team india may be out of world cup 2023 including suryakumar yadav Read More »

Suryakumar Yadav, Suryakumar Yadav કરી રહ્યો હતો રનનો વરસાદ, તેમ છતાં છોડવી પડી હતી કેપ્ટનશિપ...આ રીતે પલટાયું નસીબ - suryakumar yadav resigned as a captain from mumbai ranji team in 2018

Suryakumar Yadav, Suryakumar Yadav કરી રહ્યો હતો રનનો વરસાદ, તેમ છતાં છોડવી પડી હતી કેપ્ટનશિપ…આ રીતે પલટાયું નસીબ – suryakumar yadav resigned as a captain from mumbai ranji team in 2018

નવી દિલ્હીઃ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) રનનો વરસાદ કરી રહ્યો છે. દરેક કોઈ તેની અજબ-ગજબ બેટિંગના વખાણ કરી રહ્યું છે. ચારે તરફ હાલ સૂર્યા છવાયેલો છે. ટેલન્ટની ખાણ ગણાતા સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીમાં વિલંબ થતાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આશરે 43 ટી20 …

Suryakumar Yadav, Suryakumar Yadav કરી રહ્યો હતો રનનો વરસાદ, તેમ છતાં છોડવી પડી હતી કેપ્ટનશિપ…આ રીતે પલટાયું નસીબ – suryakumar yadav resigned as a captain from mumbai ranji team in 2018 Read More »