Suryakumar Yadav latest news

Suryakumar Yadav,'સ્વીકારવામાં કોઈ શરમ નથી...' સૂર્યકુમાર યાદવે ODI ફોર્મમાં પોતાના ખરાબ પર્ફોર્મન્સ પર તોડ્યું મૌન - suryakumar yadav accepted that his performance in odi format is poor

Suryakumar Yadav,’સ્વીકારવામાં કોઈ શરમ નથી…’ સૂર્યકુમાર યાદવે ODI ફોર્મમાં પોતાના ખરાબ પર્ફોર્મન્સ પર તોડ્યું મૌન – suryakumar yadav accepted that his performance in odi format is poor

પ્રોવિડેન્સઃ વનડે વર્લ્ડ કપ (World Cup 2023) નજીક છે, તે જોતા ભારતીય ટીમ મેનેજમેન્ટે વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) ક્રિકેટના આ ફોર્મેટમાં અંતિમ ઓવરોમાં ઓછામાં ઓછા 40-45 બોલમાં રમવા માટે કહ્યું છે. જો કે, તેમા તેનો રેકોર્ડ સામાન્ય છે અને તેને ‘આ સ્વીકાર કરવામાં શરમની કોઈ વાત લાગતી નથી’. વેસ્ટઈન્ડિઝ (IND vs WI) સામેની …

Suryakumar Yadav,’સ્વીકારવામાં કોઈ શરમ નથી…’ સૂર્યકુમાર યાદવે ODI ફોર્મમાં પોતાના ખરાબ પર્ફોર્મન્સ પર તોડ્યું મૌન – suryakumar yadav accepted that his performance in odi format is poor Read More »

BCCI Announce Team India for NZ and AUS, ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટ નહીં રમે T20 - bcci announced team india for australia and new zealand series prithvi shaw returned

BCCI Announce Team India for NZ and AUS, ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટ નહીં રમે T20 – bcci announced team india for australia and new zealand series prithvi shaw returned

નવી દિલ્હીઃ BCCIએ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની અલગ-અલગ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો ભારતના પ્રવાસે આવી રહી છે. ભારતે ન્યુઝીલેન્ડ સામે વનડે અને ટી20 સીરીઝ રમવાની છે. વનડે સિરીઝની કમાન રોહિત શર્માના હાથમાં છે જ્યારે ફરી એકવાર હાર્દિક પંડ્યા ટી-20માં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ સિવાય રોહિત અને …

BCCI Announce Team India for NZ and AUS, ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટ નહીં રમે T20 – bcci announced team india for australia and new zealand series prithvi shaw returned Read More »

Suryakumar Yadav, Suryakumar Yadav કરી રહ્યો હતો રનનો વરસાદ, તેમ છતાં છોડવી પડી હતી કેપ્ટનશિપ...આ રીતે પલટાયું નસીબ - suryakumar yadav resigned as a captain from mumbai ranji team in 2018

Suryakumar Yadav, Suryakumar Yadav કરી રહ્યો હતો રનનો વરસાદ, તેમ છતાં છોડવી પડી હતી કેપ્ટનશિપ…આ રીતે પલટાયું નસીબ – suryakumar yadav resigned as a captain from mumbai ranji team in 2018

નવી દિલ્હીઃ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) રનનો વરસાદ કરી રહ્યો છે. દરેક કોઈ તેની અજબ-ગજબ બેટિંગના વખાણ કરી રહ્યું છે. ચારે તરફ હાલ સૂર્યા છવાયેલો છે. ટેલન્ટની ખાણ ગણાતા સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીમાં વિલંબ થતાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આશરે 43 ટી20 …

Suryakumar Yadav, Suryakumar Yadav કરી રહ્યો હતો રનનો વરસાદ, તેમ છતાં છોડવી પડી હતી કેપ્ટનશિપ…આ રીતે પલટાયું નસીબ – suryakumar yadav resigned as a captain from mumbai ranji team in 2018 Read More »