gujarati news

Ambati Rayudu: ટીમમાં પસંદગી ન થવા પર ગુસ્સામાં લીધી હતી નિવૃત્તિ, હવે પોલિટિક્સમાં એન્ટ્રી કરશે ધોનીનો સાથી - former indian cricketer ambati rayudu to join politics soon

Ambati Rayudu: ટીમમાં પસંદગી ન થવા પર ગુસ્સામાં લીધી હતી નિવૃત્તિ, હવે પોલિટિક્સમાં એન્ટ્રી કરશે ધોનીનો સાથી – former indian cricketer ambati rayudu to join politics soon

નવી દિલ્હીઃ વર્ષ 2023માં ઈન્ડિયન પ્રીયમિયર લીગ (આઈપીએલ)ના અંતમાં ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનારો અંબાતી રાયડુ હવે નવી ઈનિંગ્સની શરૂઆત કરવાનો છે. રિપોર્ટસ છે કે, તે આંધ્ર પ્રદેશના રાજકારણમાં એક્ટિવ થશે અને મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીની સત્તાધારી વાયએસઆરસીપીમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, નવ-ડે વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયામાં પસંદગી ન થવા પર રાયડુએ ગુસ્સામાં ઈન્ટરનેશનલ …

Ambati Rayudu: ટીમમાં પસંદગી ન થવા પર ગુસ્સામાં લીધી હતી નિવૃત્તિ, હવે પોલિટિક્સમાં એન્ટ્રી કરશે ધોનીનો સાથી – former indian cricketer ambati rayudu to join politics soon Read More »

રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે કચ્છમાં આશાપુરા માતાના દર્શન કરવા પહોંચ્યો, ટ્વીટ કરી તસવીર - ravindra jadeja and rivaba reached ashapura temple of matanamadh in kutch

રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે કચ્છમાં આશાપુરા માતાના દર્શન કરવા પહોંચ્યો, ટ્વીટ કરી તસવીર – ravindra jadeja and rivaba reached ashapura temple of matanamadh in kutch

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેની પત્ની રિવાબા સાથે બુધવારે કચ્છમાં માતાના મઢ ખાતે આશાપુરા માતાના મંદિર દર્શન કરવા પહોંચ્યો હતો. રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ પોતાની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. ટીમ ઈન્ડિયામાં ‘જડ્ડુ’ અને ‘સર જાડેજા’ના હુલામણા નામથી જાણીતો રવિન્દ્ર જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ હાલમાં …

રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે કચ્છમાં આશાપુરા માતાના દર્શન કરવા પહોંચ્યો, ટ્વીટ કરી તસવીર – ravindra jadeja and rivaba reached ashapura temple of matanamadh in kutch Read More »

World Cup 2023: અમદાવાદમાં એક રાતનું ભાડું ₹50000, ક્રિકેટ વર્લ્ડ કપના કારણે હોટલના ભાવ આસમાને

World Cup 2023: અમદાવાદમાં એક રાતનું ભાડું ₹50000, ક્રિકેટ વર્લ્ડ કપના કારણે હોટલના ભાવ આસમાને

અમદાવાદઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2023) શરુ થવા જઈ રહ્યો છે અને લગભગ 100 જેટલાં દિવસો બાકી રહી ગયા છે, પરંતુ અમદાવાદમાં આની અસર હાલથી જ જોવા મળી રહી છે. અહીંની હોટલોના રુમનું બુકિંગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. ત્રણ મહિના પહેલાં જ લોકોએ હોટલ બુક કરાવવાનું શરુ કરી દીધું …

World Cup 2023: અમદાવાદમાં એક રાતનું ભાડું ₹50000, ક્રિકેટ વર્લ્ડ કપના કારણે હોટલના ભાવ આસમાને Read More »

વર્લ્ડ કપના શેડ્યુલ પર પીસીબીએ શું કહ્યું? ભારતમાં રમવા નહીં આવે પાકિસ્તાનની ટીમ? - will pakistan come to play in india and what pcb say on world cup 2023 schedule

વર્લ્ડ કપના શેડ્યુલ પર પીસીબીએ શું કહ્યું? ભારતમાં રમવા નહીં આવે પાકિસ્તાનની ટીમ? – will pakistan come to play in india and what pcb say on world cup 2023 schedule

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વન-ડે વર્લ્ડ કપ માટે ભારતમાં પોતાની ટીમને મોકલવાને લઈને હજુ પણ અસંમજસમાં છે, પરંતુ આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને વિશ્વાસ છે કે, બાબર આઝમની કેપ્ટનશિપવાળી ટીમ ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમશે. આઈસીસીએ મંગળવારે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાનારા વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો. તે સાથે જ કેટલીક ટીમો સામે ચેન્નઈ …

વર્લ્ડ કપના શેડ્યુલ પર પીસીબીએ શું કહ્યું? ભારતમાં રમવા નહીં આવે પાકિસ્તાનની ટીમ? – will pakistan come to play in india and what pcb say on world cup 2023 schedule Read More »

ODI World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ કેમ રમાવાની છે ફાઈનલ સહિત બધી મોટી મેચો? - why all important matches of world cup given to narendra modi stadium

ODI World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ કેમ રમાવાની છે ફાઈનલ સહિત બધી મોટી મેચો? – why all important matches of world cup given to narendra modi stadium

મુંબઈઃ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ વર્લ્ડમાં ઝડપથી છવાતું જઈ રહ્યું છે. ભારતમાં રમાનારી દરેક મોટી મેચો આ મેદાન પર રમાય છે. 5 ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપની શરૂઆત પણ આ ગ્રાઉન્ડથી થઈ રહી છે. ઓપનિંગ ઉપરાંત ફાઈનલ મેચ અને ભારત-પાકિસ્તાનની ટક્કર પણ આ ગ્રાઉન્ડ પર જોવા મળશે. એટલું જ નહીં, આઈપીએલની ફાઈનલ પણ અહીં રમાય …

ODI World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ કેમ રમાવાની છે ફાઈનલ સહિત બધી મોટી મેચો? – why all important matches of world cup given to narendra modi stadium Read More »

સરફરાઝનો કેમ નથી થઈ રહ્યો ટીમ ઈન્ડિયામાં સમાવેશ? BCCIના અધિકારીએ ગાવસ્કરને આપ્યો જવાબ - why sarfaraz khan not selected in team india for wes indies tour

સરફરાઝનો કેમ નથી થઈ રહ્યો ટીમ ઈન્ડિયામાં સમાવેશ? BCCIના અધિકારીએ ગાવસ્કરને આપ્યો જવાબ – why sarfaraz khan not selected in team india for wes indies tour

મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટેસ્ટ ટીમમાં સરફરાઝ ખાનને સ્થાન ન મળવા પર સુનીલ ગાવસ્કર જેવા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે ટીકા કરી હતી. પરંતુ, બીસીસીઆઈના એક સૂત્રએ દાવો કર્યો કે, આ નિર્ણય પાછળ મુંબઈના બેટ્સમેનની ખરાબ ફિટનેસ અને અનુશાસનમાં ઉણપ મોટું કારણ છે. રાઈટ હેન્ડ બેટ્સમેન સરફરાઝે રણજી ટ્રોફીના છેલ્લા ત્રણ સત્રમાં 2566 રન …

સરફરાઝનો કેમ નથી થઈ રહ્યો ટીમ ઈન્ડિયામાં સમાવેશ? BCCIના અધિકારીએ ગાવસ્કરને આપ્યો જવાબ – why sarfaraz khan not selected in team india for wes indies tour Read More »

itercontinental cup, Intercontinental Cup: ભારતીય ફૂટબોલ ટીમે બીજી વખત જીત્યો ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ, લેબેનોનને ફાઈનલમાં 2-0થી હરાવ્યું - indian football team win intercontinental cup by beating lebanon

itercontinental cup, Intercontinental Cup: ભારતીય ફૂટબોલ ટીમે બીજી વખત જીત્યો ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ, લેબેનોનને ફાઈનલમાં 2-0થી હરાવ્યું – indian football team win intercontinental cup by beating lebanon

નવી દિલ્હીઃ કેપ્ટન સુનીલ છેત્રી અને લલ્લિંજુઆલા છાંગતેના ગોલના દમ પર ભારતીય ફૂટબોલ ટીમે ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની ફાઈનલમાં રવિવારે લેબેનોનને 2-0થી હરાવ્યું. મેચના પહેલા હાફમાં કોઈ ગોલ ન થયા બાદ પોતાના કરિયરના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહેલા 38 વર્ષના છેત્રીએ 46મી મિનિટમાં ગોલ કરી ભારતને લીડ અપાવી. આ તેનો 87મો આંતરાષ્ટ્રીય ગોલ છે અને એક્ટિવ ખેલાડીઓમાં …

itercontinental cup, Intercontinental Cup: ભારતીય ફૂટબોલ ટીમે બીજી વખત જીત્યો ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ, લેબેનોનને ફાઈનલમાં 2-0થી હરાવ્યું – indian football team win intercontinental cup by beating lebanon Read More »

ravichandra ashwin, WTC ફાઈનલમાં હાર પછી રવિચંદ્રન અશ્વિનનું છલકાયું દર્દ, કહ્યું- બોલર બનવાનો પસ્તાવો રહેશે - i should have naver become a bowler says ravichandra ashwin after india loss in wtc final

ravichandra ashwin, WTC ફાઈનલમાં હાર પછી રવિચંદ્રન અશ્વિનનું છલકાયું દર્દ, કહ્યું- બોલર બનવાનો પસ્તાવો રહેશે – i should have naver become a bowler says ravichandra ashwin after india loss in wtc final

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ટેસ્ટમાં દુનિયાનો નંબર વન બોલર છે. તેમ છતાં તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પ્લેઈનિંગ ઈલેવનમાં સમાવાયો ન હતો. અશ્વિન બોલિંગ ઉપરાંત બેટિંગ પણ સારી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે તેનો રેકોર્ડ પણ શાનદાર છે. ફાઈનલ મેચમાં ભારતીય બોલરો વિકેટ માટે ઝઝૂમતા …

ravichandra ashwin, WTC ફાઈનલમાં હાર પછી રવિચંદ્રન અશ્વિનનું છલકાયું દર્દ, કહ્યું- બોલર બનવાનો પસ્તાવો રહેશે – i should have naver become a bowler says ravichandra ashwin after india loss in wtc final Read More »

harry brook stranges dismissal, Ashes 2023: બિચારો હેરી બ્રૂક! કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ થતા ક્યારેય નહીં જોયો હોય - ashes 2023 strangest dismissal of england batsman harry brook in nathan lyon over

harry brook stranges dismissal, Ashes 2023: બિચારો હેરી બ્રૂક! કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ થતા ક્યારેય નહીં જોયો હોય – ashes 2023 strangest dismissal of england batsman harry brook in nathan lyon over

બર્મિંઘમઃ ક્રિકેટના મેદાન પર બેટ્સમેન ઘણી વકત અજબ-ગજબ રીતે આઉટ થાય છે. પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે, બેટ્સમેન અને વિકેટકીપર તેમજ આસપાસના ફિલ્ડરોને ખબર જ ન હોય કે દડો ક્યાં ગયો છે અને બેટ્સમેન બોલ્ડ થઈ જાય! ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (ENG vs AUS)ની વચ્ચે રમાઈ રહેલી એશેઝ સીરિઝ (The Ashes)ની પહેલી મેચમાં આવું …

harry brook stranges dismissal, Ashes 2023: બિચારો હેરી બ્રૂક! કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ થતા ક્યારેય નહીં જોયો હોય – ashes 2023 strangest dismissal of england batsman harry brook in nathan lyon over Read More »

asia cup schedule, Asia Cup 2023: એશિયા કપ શેડ્યુલ, પાકિસ્તાનમાં માત્ર ચાર મેચ, શ્રીલંકામાં રમાશે ફાઈનલ! - asia cup 2023 schedule only four match in pakistan and final will play in sri lanka

asia cup schedule, Asia Cup 2023: એશિયા કપ શેડ્યુલ, પાકિસ્તાનમાં માત્ર ચાર મેચ, શ્રીલંકામાં રમાશે ફાઈનલ! – asia cup 2023 schedule only four match in pakistan and final will play in sri lanka

મુંબઈઃ આ વર્ષે ઓગસ્ટના અંતમાં શરૂ થનારા એશિયા કપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાનના હાયબ્રિડ મોડલ પર સંમતિ વ્યક્ત કરી છે. એટલે કે, ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં રમાશે તો ખરી, પરંતુ ફાઈનલ સહિત ઘણી મહત્વની મેચો શ્રીલંકામાં રમાઈ શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની મીટિંગ જય શાહની અધ્યક્ષતામાં મળી હતી. ચેમ્પિયનશિપમાં છે …

asia cup schedule, Asia Cup 2023: એશિયા કપ શેડ્યુલ, પાકિસ્તાનમાં માત્ર ચાર મેચ, શ્રીલંકામાં રમાશે ફાઈનલ! – asia cup 2023 schedule only four match in pakistan and final will play in sri lanka Read More »