Sports news

કોચ, સિલેક્ટર અને IPLમાં મેન્ટોર નથી બનવું...કેએલ રાહુલ મુદ્દે વેંકટેશ પ્રસાદ અને આકાશ ચોપરામાં ટ્વિટર વૉર - venkatesh prasad and aakash chopra states war on k l rahul

કોચ, સિલેક્ટર અને IPLમાં મેન્ટોર નથી બનવું…કેએલ રાહુલ મુદ્દે વેંકટેશ પ્રસાદ અને આકાશ ચોપરામાં ટ્વિટર વૉર – venkatesh prasad and aakash chopra states war on k l rahul

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી બે મેચો માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. ફેન્સની આશાથી ઉલટું કેએલ રાહુલ ટીમમાં છે, પરંતુ તેણે વાઈસ કેપ્ટનસી ગુમાવવાનો વારો આવ્યો છે. તેને ટીમમાં રાખવા મુદ્દે પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશન પ્રસાદે સોશિયલ મીડિયા પર આંકડા શેર કરતા પોતાની ભડાશ બહાર કાઢી હતી. એ પછી પૂર્વ …

કોચ, સિલેક્ટર અને IPLમાં મેન્ટોર નથી બનવું…કેએલ રાહુલ મુદ્દે વેંકટેશ પ્રસાદ અને આકાશ ચોપરામાં ટ્વિટર વૉર – venkatesh prasad and aakash chopra states war on k l rahul Read More »

Ind vs NZ: પૃથ્વી શોને મળશે તક? ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11? - ind vs nz t20 team india predicted 11 for first t20 vs new zealand

Ind vs NZ: પૃથ્વી શોને મળશે તક? ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11? – ind vs nz t20 team india predicted 11 for first t20 vs new zealand

રાંચીઃ ભારત અને ન્યૂઝિલેન્ડ (IND vs NZ) વચ્ચે ટી20 સીરિઝનો પહેલો મુકાબલો આજે થશે. આ મેચ રાંચીના ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ નહીં હોય. હાર્દિક પંડ્યાની કેપ્ટનસીમાં ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. હાર્દિકની કેપ્ટન્સીમાં જ ભારતે શ્રીલંકાને ટી20 સીરિઝમાં હરાવ્યું હતું. પૃથ્વી …

Ind vs NZ: પૃથ્વી શોને મળશે તક? ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11? – ind vs nz t20 team india predicted 11 for first t20 vs new zealand Read More »

kl rahul to be dropped from t20 team, IND vs SL: કેએલ રાહુલની T20માંથી બાદબાકી!, શ્રીલંકા વિરુદ્ધ રોહિત શર્મા પણ થઈ શકે છે બહાર - kl rahul to be dropped from t20 team and rohit sharma may also out against shri lanka

kl rahul to be dropped from t20 team, IND vs SL: કેએલ રાહુલની T20માંથી બાદબાકી!, શ્રીલંકા વિરુદ્ધ રોહિત શર્મા પણ થઈ શકે છે બહાર – kl rahul to be dropped from t20 team and rohit sharma may also out against shri lanka

IND vs SL: શ્રીલંકા વિરુદ્ધ આગામી ટી20 સિરીઝમાંથી કેએલ રાહુલને ભારતીય ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. રાહુલ સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ સિવાય કેપ્ટન રોહિત શર્મા પણ ઈજાગ્રસ્ત છે. જેથી તે રમશે કે કેમ એ હજુ કહી શકાય એમ નથી. બીસીસીઆઈએ શ્રીલંકા વિરુદ્ધ ડોમેસ્ટિક સિરીઝ માટે ચેતન શર્માની આગેવાનીવાળી …

kl rahul to be dropped from t20 team, IND vs SL: કેએલ રાહુલની T20માંથી બાદબાકી!, શ્રીલંકા વિરુદ્ધ રોહિત શર્મા પણ થઈ શકે છે બહાર – kl rahul to be dropped from t20 team and rohit sharma may also out against shri lanka Read More »

Asia Cup 2022: શું ફાઈનલમાં ફરી એકવાર ટકરાશે India અને Pakistan? કંઈક આવા બની રહ્યા છે સમીકરણો - asia cup 2022 in which scenario final match between india and pakistan is possible undertand in details

Asia Cup 2022: શું ફાઈનલમાં ફરી એકવાર ટકરાશે India અને Pakistan? કંઈક આવા બની રહ્યા છે સમીકરણો – asia cup 2022 in which scenario final match between india and pakistan is possible undertand in details

નિત્યાનંદ પાઠક- મોહમ્મદ રિઝવાનની શાનદાર અર્ધસદી અને મોહમ્મદ નવાઝની એક કેમિયો ઈનિંગની મદદથી રવિવારના રોજ પાકિસ્તાનની(India Vs Pakistan) ટીમ એશિયા કપ 2022(Asia Cup 2022)માં ભારત વિરુદ્ધ પાંક વિકેટથી મેચ જીતી ગઈ. ટીમ ઈન્ડિયા હારી જતા ક્રિકેટ ફેન્સમાં ભારે નિરાશા જોવા મળી હતી. વિરાટ કોહલીએ પોતાની બીજી અર્ધસદી ફટકારીને ભારતને સાત વિકેટ પર 181 રન સુધી …

Asia Cup 2022: શું ફાઈનલમાં ફરી એકવાર ટકરાશે India અને Pakistan? કંઈક આવા બની રહ્યા છે સમીકરણો – asia cup 2022 in which scenario final match between india and pakistan is possible undertand in details Read More »