nca

rishabh pant comeback in england series, ..તો આ સિરીઝથી રિષભ પંત કરશે કમબેક! રિકવરી બાદ વિકેટકીપરે કમર કસી તૈયારીઓ કરી - rishabh pant comeback news updates

rishabh pant comeback in england series, ..તો આ સિરીઝથી રિષભ પંત કરશે કમબેક! રિકવરી બાદ વિકેટકીપરે કમર કસી તૈયારીઓ કરી – rishabh pant comeback news updates

Rishabh Pant Comeback Update: ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. રિષભ પંત હજુ પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલા કાર અકસ્માતમાંથી સાજો થઈ રહ્યો છે. બીસીસીઆઈએ હાલમાં જ તેની મેડિકલ ટીમ દ્વારા તેની ફિટનેસ અંગે અપડેટ આપી હતી. આ બધા વચ્ચે તેની વાપસી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી …

rishabh pant comeback in england series, ..તો આ સિરીઝથી રિષભ પંત કરશે કમબેક! રિકવરી બાદ વિકેટકીપરે કમર કસી તૈયારીઓ કરી – rishabh pant comeback news updates Read More »

jasprit bumrah, ક્યારે મેદાનમાં પરત ફરશે જસપ્રિત બુમરાહ? ઈજાના કારણે હવે IPL-2023 પણ ગુમાવી શકે છે - indian cricket team star pacer jaspirt bumrah likely to miss ipl 2023

jasprit bumrah, ક્યારે મેદાનમાં પરત ફરશે જસપ્રિત બુમરાહ? ઈજાના કારણે હવે IPL-2023 પણ ગુમાવી શકે છે – indian cricket team star pacer jaspirt bumrah likely to miss ipl 2023

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. તે ક્યારે મેદાનમાં પરત ફરશે તેના વિશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોઈ ખુલાસો કર્યો નથી. જોકે, હવે મીડિયા અહેવાલ પ્રમાણે જસપ્રિત બુમરાહ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023માંથી પણ બહાર થઈ શકે છે. આમ તેના પુનરાગમનની આશા લઈને બેઠેલા ક્રિકેટપ્રેમીઓને વધુ …

jasprit bumrah, ક્યારે મેદાનમાં પરત ફરશે જસપ્રિત બુમરાહ? ઈજાના કારણે હવે IPL-2023 પણ ગુમાવી શકે છે – indian cricket team star pacer jaspirt bumrah likely to miss ipl 2023 Read More »

jasprit bumrah, ફિટ હોવા છતાં બુમરાહ અને જાડેજાને કેમ ટીમમાં ન મળી જગ્યા? થયો ખુલાસો - bcci in no mood to rush back jasprit bumrah ravindra jadeja into national side

jasprit bumrah, ફિટ હોવા છતાં બુમરાહ અને જાડેજાને કેમ ટીમમાં ન મળી જગ્યા? થયો ખુલાસો – bcci in no mood to rush back jasprit bumrah ravindra jadeja into national side

ભારતીય ક્રિકેટ ટીમ નવા વર્ષે ઘરઆંગણે શ્રીલંકા સામે ઘરઆંગણે સીરિઝ રમશે. 3 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 મેચની સીરિઝનો પ્રારંભ થશે. આ ટી20 સીરિઝ માટેની ટીમમાંથી વિકેટકીપર બેટર રિશભ પંતને પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ સામેલ કરવામાં આવ્યા નથી. ટી20 ટીમની કેપ્ટનસી હાર્દિક પંડ્યાને સોંપવામાં …

jasprit bumrah, ફિટ હોવા છતાં બુમરાહ અને જાડેજાને કેમ ટીમમાં ન મળી જગ્યા? થયો ખુલાસો – bcci in no mood to rush back jasprit bumrah ravindra jadeja into national side Read More »