Javed Miandad: જાવેદ મિયાંદાદે કેમ ફરી ભારત સામે ઓક્યું ઝેર? કહ્યું પાકિસ્તાનને કોઈ ફરક પડતો નથી - javed miandad made provocative statement against india

Javed Miandad: જાવેદ મિયાંદાદે કેમ ફરી ભારત સામે ઓક્યું ઝેર? કહ્યું પાકિસ્તાનને કોઈ ફરક પડતો નથી – javed miandad made provocative statement against india

ક્વેટાઃ એશિયા કપની યજમાની છીનવી લેતા પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. દેશના પૂર્વ ક્રિકેટરો ભારત વિરૂદ્ધ કેટલાક બેફામ નિવેદનો કરી રહ્યા છે. ત્યારે આવું જ એક ઝેરી નિવેદન પાકિસ્તાનના પૂર્વ ખેલાડી જાવેદ મિયાંદાદે આપ્યું છે. જાવેદ મિયાંદાદે બીસીસીઆઈ પર નિશાન સાધતા કહ્યું છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનથી ડરે છે. એટલા માટે તે તેની સામે …

Javed Miandad: જાવેદ મિયાંદાદે કેમ ફરી ભારત સામે ઓક્યું ઝેર? કહ્યું પાકિસ્તાનને કોઈ ફરક પડતો નથી – javed miandad made provocative statement against india Read More »