india tour west indies 2023

rohit sharma, ભારતનો વિન્ડિઝ પ્રવાસઃ કંગાળ ફોર્મમાં રમી રહેલા રોહિત શર્માને આરામ આપવામાં આવશે? - india tour west indies 2023 captain rohit sharma to be rested for part of the tour

rohit sharma, ભારતનો વિન્ડિઝ પ્રવાસઃ કંગાળ ફોર્મમાં રમી રહેલા રોહિત શર્માને આરામ આપવામાં આવશે? – india tour west indies 2023 captain rohit sharma to be rested for part of the tour

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોર્મમાં રમી રહ્યો છે. જેના કારણે તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કેટલાક ભાગમાં આરામ આપવામાં આવી શકે છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે પસંદગીકારો રોહિત શર્માને વિન્ડિઝ પ્રવાસમાં કેટલાક ભાગમાં આરામ આપી શકે છે. રાષ્ટ્રીય પસંદગીકારો 27 જૂને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી …

rohit sharma, ભારતનો વિન્ડિઝ પ્રવાસઃ કંગાળ ફોર્મમાં રમી રહેલા રોહિત શર્માને આરામ આપવામાં આવશે? – india tour west indies 2023 captain rohit sharma to be rested for part of the tour Read More »

india tour west indies 2023, IND vs WI: પાંચ ખેલાડી જેમને આગામી ટેસ્ટ સીરિઝમાં મળી શકે છે તક! આ દિગ્ગજોની થશે હકાલપટ્ટી - india tour west indies yashaswi jaiswal might get chance in team india

india tour west indies 2023, IND vs WI: પાંચ ખેલાડી જેમને આગામી ટેસ્ટ સીરિઝમાં મળી શકે છે તક! આ દિગ્ગજોની થશે હકાલપટ્ટી – india tour west indies yashaswi jaiswal might get chance in team india

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમને સતત બીજી વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ પરાજય બાદ ટીમમાં કયા મોટા ફેરફાર થશે તે તો આગામી સમયમાં જોવા મળશે. પરંતુ અનુભવી ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને આવતા મહિને બે ટેસ્ટ મેચની શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરનારી ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. …

india tour west indies 2023, IND vs WI: પાંચ ખેલાડી જેમને આગામી ટેસ્ટ સીરિઝમાં મળી શકે છે તક! આ દિગ્ગજોની થશે હકાલપટ્ટી – india tour west indies yashaswi jaiswal might get chance in team india Read More »