bcci

સુરેશ રૈનાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, વિદેશી લીગમાં રમે તેવી શક્યતા - suresh raina retires from all forms of cricket may play overseas t20 leagues

સુરેશ રૈનાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, વિદેશી લીગમાં રમે તેવી શક્યતા – suresh raina retires from all forms of cricket may play overseas t20 leagues

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ મંગળવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ સાથે જ હવે તે વિદેશમાં રમાતી ટી20 લીગ રમવા માટે એલિજિબલ બની ગયો છે. 35 વર્ષીય ક્રિકેટરે 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તે દિવસે મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને તેના થોડા …

સુરેશ રૈનાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, વિદેશી લીગમાં રમે તેવી શક્યતા – suresh raina retires from all forms of cricket may play overseas t20 leagues Read More »

Asia Cup 2022: ભારતને મોટો ફટકો, ઈજાને કારણે રવીન્દ્ર જાડેજા ટુર્નામેન્ટમાંથી બહાર - asia cup 2022: ravindra jadeja ruled out of tournament due to injury

Asia Cup 2022: ભારતને મોટો ફટકો, ઈજાને કારણે રવીન્દ્ર જાડેજા ટુર્નામેન્ટમાંથી બહાર – asia cup 2022: ravindra jadeja ruled out of tournament due to injury

Asia Cup 2022: એશિયા કપમાં સુપર-4માં ક્વોલિફાય થનાર ભારતીય ક્રિકેટ ટીમને શુક્રવારે એક મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. રવીન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઈજા પહોંચી છે અને તે ટુર્નામેન્ટની બાકીની મેચોમાં રમી શકશે નહીં. અત્યારે BCCIની મેડિકલ ટીમ રવીન્દ્ર જાડેજાની ઈજા ઉપર નજર રાખી રહી છે. બોર્ડ …

Asia Cup 2022: ભારતને મોટો ફટકો, ઈજાને કારણે રવીન્દ્ર જાડેજા ટુર્નામેન્ટમાંથી બહાર – asia cup 2022: ravindra jadeja ruled out of tournament due to injury Read More »

વિનોદ કાંબલીની પીડા સાંભળી બિઝનેસમેને કરી નોકરીની ઓફર, આપશે આટલો પગાર - maharashtra businessman comes forward in aid of vinod kambli with job offer

વિનોદ કાંબલીની પીડા સાંભળી બિઝનેસમેને કરી નોકરીની ઓફર, આપશે આટલો પગાર – maharashtra businessman comes forward in aid of vinod kambli with job offer

Edited by Chintan Rami | AgenciesUpdated: Aug 23, 2022, 7:00 PM એક સમયે વિનોદ કાંબલીની લાઈફસ્ટાઈલની ચર્ચા થતી હતી પરતુ હાલમાં તેનો પરિવાર બીસીસીઆઈ તરફથી મળનારા 30,000 રૂપિયાના પેન્શન પર ચાલી રહ્યો છે. વિનોદ કાંબલીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેનો પરિવાર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેને નોકરીની ઘણી જરૂર …

વિનોદ કાંબલીની પીડા સાંભળી બિઝનેસમેને કરી નોકરીની ઓફર, આપશે આટલો પગાર – maharashtra businessman comes forward in aid of vinod kambli with job offer Read More »

કોહલીની ડેબ્યુ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલત થઈ હતી કંગાળ, કારકિર્દીના 14 વર્ષ પૂરા - 14 years of virat kohli international debut he is flop in his first match

કોહલીની ડેબ્યુ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલત થઈ હતી કંગાળ, કારકિર્દીના 14 વર્ષ પૂરા – 14 years of virat kohli international debut he is flop in his first match

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને આક્રમક બેટર વિરાટ કોહલી માટે 18 ઓગસ્ટનો દિવસ ઘણો જ મહત્વનો છે. 18 ઓગસ્ટ 2008માં વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમમાં પદાર્પણ કરતા આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જોકે, તેના માટે ડેબ્યુ મેચ નિરાશાજનક રહી હતી. પોતાની ડેબ્યુ મેચમાં તે ફક્ત 12 રન જ નોંધાવી શક્યો હતો અને ટીમને આઠ …

કોહલીની ડેબ્યુ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલત થઈ હતી કંગાળ, કારકિર્દીના 14 વર્ષ પૂરા – 14 years of virat kohli international debut he is flop in his first match Read More »

એશિયા કપની ટીમમાં કોહલી-રાહુલનું કમબેક, ઈજાગ્રસ્ત બુમરાહ આઉટ - bcci announced team india for asia cup 2022 virat kohli and kl rahul back in team

એશિયા કપની ટીમમાં કોહલી-રાહુલનું કમબેક, ઈજાગ્રસ્ત બુમરાહ આઉટ – bcci announced team india for asia cup 2022 virat kohli and kl rahul back in team

Team India For Asia Cup 2022: એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. BCCI દ્વારા સોમવારે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતીય ટીમમાં આ વખતે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને KL રાહુલનું કમબેક થયું છે. જ્યારે 15 સભ્યોની ટીમમાં સીનિયર પેસર જસપ્રિત બુમરાહ ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ …

એશિયા કપની ટીમમાં કોહલી-રાહુલનું કમબેક, ઈજાગ્રસ્ત બુમરાહ આઉટ – bcci announced team india for asia cup 2022 virat kohli and kl rahul back in team Read More »

38 ટેસ્ટ, 42 વન-ડે અને 61 T20: આ છે આગામી પાંચ વર્ષ માટે ટીમ ઈન્ડિયાનું શિડ્યુલ - team india future tour programme india to play 38 tests 42 odis 61 t20is in the ftp 2023 27

38 ટેસ્ટ, 42 વન-ડે અને 61 T20: આ છે આગામી પાંચ વર્ષ માટે ટીમ ઈન્ડિયાનું શિડ્યુલ – team india future tour programme india to play 38 tests 42 odis 61 t20is in the ftp 2023 27

ભારતીય મેન્સ ટીમ આઈસીસીના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (એફટીપી) અંતર્ગત આગામી પાંચ વર્ષમાં એટલે કે 2023થી એપ્રિલ 2027 વચ્ચે 138 દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ભારતીય ટીમ આગામી પાંચ વર્ષમાં 38 ટેસ્ટ, 42 વન-ડે અને 61 ટી20 મેચ રમશે. જોકે, તેમાં પાકિસ્તાન સામે કોઈ પણ દ્વિપક્ષીય શ્રેણી રમવામાં આવશે. આગામી પાંચ વર્ષના ફ્યુચર ટૂર પ્રોગ્રામ પર નજર …

38 ટેસ્ટ, 42 વન-ડે અને 61 T20: આ છે આગામી પાંચ વર્ષ માટે ટીમ ઈન્ડિયાનું શિડ્યુલ – team india future tour programme india to play 38 tests 42 odis 61 t20is in the ftp 2023 27 Read More »

હાર્દિક પંડ્યા બનશે T20 ટીમનો સુકાની? ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરે કહી મોટી વાત - i would not be surprised if hardik pandya leads team india in t20is in future says scott styris

હાર્દિક પંડ્યા બનશે T20 ટીમનો સુકાની? ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરે કહી મોટી વાત – i would not be surprised if hardik pandya leads team india in t20is in future says scott styris

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાઈરિશનું કહેવું છે કે ભારતીય ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાની પર્સનાલિટી આજના ક્રિકેટરની છે અને જો તે ભવિષ્યમાં ભારતીય ટી20 ક્રિકેટ ટીમનો સુકાની બનશે તો તેને આશ્ચર્ય થશે નહીં. વર્ષ 2022માં અત્યાર સુધી હાર્દિક પંડ્યાનું ફોર્મ અદ્દભુત રહ્યું છે. ક્રિકેટ ચાહકોએ તેને એક સુકાની તરીકે ઉભરતો જોયો છે. હાર્દિક પંડ્યાને આઈપીએલ-2022માં ગુજરાત ટાઈટન્સ …

હાર્દિક પંડ્યા બનશે T20 ટીમનો સુકાની? ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરે કહી મોટી વાત – i would not be surprised if hardik pandya leads team india in t20is in future says scott styris Read More »

ઝિમ્બાબ્વે સીરિઝ માટે મોટો ફેરફાર, રાહુલ ફિટ થઈ જતા ધવને છોડવી પડી કેપ્ટનશિપ - ind vs zim: shikhar dhavan have to leave captainship because kl rahul cleared to lead team india

ઝિમ્બાબ્વે સીરિઝ માટે મોટો ફેરફાર, રાહુલ ફિટ થઈ જતા ધવને છોડવી પડી કેપ્ટનશિપ – ind vs zim: shikhar dhavan have to leave captainship because kl rahul cleared to lead team india

નવી દિલ્હી: ઝિમ્બાબ્વે સામેની સીરિઝમાં હવે કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. મેડિકલ ટીમે તેને ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાની મંજૂરી આપી દીધી છે. પહેલા આ જવાબદારી શિખર ધવનને આપવામાં આવી હતી. હવે, તે ઓપનર અને વાઈસ કેપ્ટન તરીકે સેવા આપશે. બીસીસીઆઈએ ગુરુવારે મોડી સાંજે આ જાણકારી આપી હતી. બોર્ડ તરફથી સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, …

ઝિમ્બાબ્વે સીરિઝ માટે મોટો ફેરફાર, રાહુલ ફિટ થઈ જતા ધવને છોડવી પડી કેપ્ટનશિપ – ind vs zim: shikhar dhavan have to leave captainship because kl rahul cleared to lead team india Read More »