bcci

indian cricket team selection committee, તો આ કારણે દિગ્ગજ ક્રિકેટર્સ ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ બનવા નથી માગતા, BCCIમાં શું થઈ રહ્યું છે? - so this is why veteran cricketers dont want to be selectors of team india

indian cricket team selection committee, તો આ કારણે દિગ્ગજ ક્રિકેટર્સ ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ બનવા નથી માગતા, BCCIમાં શું થઈ રહ્યું છે? – so this is why veteran cricketers dont want to be selectors of team india

દિલ્હી: ભારતીય ક્રિકેટના મોટા નામો ઘણીવાર રાષ્ટ્રીય પસંદગીકારના પદ માટે અરજી કરવાથી દૂર રહે છે. તેનું સંભવિત કારણ ઓછો પગાર છે. BCCI નોર્થ ઝોનમાંથી ચેતન શર્માની જગ્યાએ કોઈ મોટું નામ નહીં મળે જ્યાં સુધી પગાર નહીં વધે. શર્માએ ફેબ્રુઆરીમાં સ્ટિંગ ઓપરેશન બાદ તેમનું પદ ગુમાવ્યું હતું. આ સ્ટિંગમાં તે ભારતીય ખેલાડીઓ અને ટીમ સિલેક્શનને લગતી …

indian cricket team selection committee, તો આ કારણે દિગ્ગજ ક્રિકેટર્સ ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ બનવા નથી માગતા, BCCIમાં શું થઈ રહ્યું છે? – so this is why veteran cricketers dont want to be selectors of team india Read More »

bcci selection committee, કેટલી અનુભવી છે BCCI સિલેક્શન કમિટી? જે પોતે સિલેક્ટ નથી થયા, તેઓ કરે છે ટીમ ઈન્ડિયાની પસંદગી! - how experienced is bccis selection committee those who are not selected themselves choose team india

bcci selection committee, કેટલી અનુભવી છે BCCI સિલેક્શન કમિટી? જે પોતે સિલેક્ટ નથી થયા, તેઓ કરે છે ટીમ ઈન્ડિયાની પસંદગી! – how experienced is bccis selection committee those who are not selected themselves choose team india

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેંગસરકરે પસંદગીકારો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે પસંદગીકારો પાસે ન તો વિઝન છે, ન તો રમતનું ઊંડું જ્ઞાન છે, ન ક્રિકેટની સમજ છે. તેમના નિવેદન બાદ ફરી એકવાર ભારતીય ટીમના પસંદગીકારોના અનુભવ પર સવાલો ઉઠી રહ્યા છે. ચેતન શર્માને હટાવ્યા બાદ શિવ સુંદર દાસને વચગાળાના મુખ્ય પસંદગીકાર બનાવવામાં …

bcci selection committee, કેટલી અનુભવી છે BCCI સિલેક્શન કમિટી? જે પોતે સિલેક્ટ નથી થયા, તેઓ કરે છે ટીમ ઈન્ડિયાની પસંદગી! – how experienced is bccis selection committee those who are not selected themselves choose team india Read More »

asia cup 2023, Asia Cup: BCCIએ કેવી રીતે પાકિસ્તાન બોર્ડને ઘૂંટણીયે પાડ્યું, ક્રિકેટની કૂટનીતિની ઈનસાઈડ સ્ટોરી - asia cup 2023 how bcci brought pakistan board to its knees the inside story of cricket diplomacy

asia cup 2023, Asia Cup: BCCIએ કેવી રીતે પાકિસ્તાન બોર્ડને ઘૂંટણીયે પાડ્યું, ક્રિકેટની કૂટનીતિની ઈનસાઈડ સ્ટોરી – asia cup 2023 how bcci brought pakistan board to its knees the inside story of cricket diplomacy

મેદાન તૈયાર છે. બ્યુગલ વાગી ગયું છે અને એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને મહિનાઓથી ચાલી રહેલી લડાઈનો અંત આવ્યો છે. એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી શરૂ થશે, જેની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. પરંતુ એશિયા કપના કાર્યક્રમ કરતાં લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે ટુર્નામેન્ટ ક્યાં રમાશે. પાકિસ્તાન …

asia cup 2023, Asia Cup: BCCIએ કેવી રીતે પાકિસ્તાન બોર્ડને ઘૂંટણીયે પાડ્યું, ક્રિકેટની કૂટનીતિની ઈનસાઈડ સ્ટોરી – asia cup 2023 how bcci brought pakistan board to its knees the inside story of cricket diplomacy Read More »

rohit sharma, રોહિત શર્મા પર BCCI મહેરબાન, હાલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે જળવાઈ રહેશે - rohit sharma will be captain in west indies tour says bcci source

rohit sharma, રોહિત શર્મા પર BCCI મહેરબાન, હાલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે જળવાઈ રહેશે – rohit sharma will be captain in west indies tour says bcci source

નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (WTC Final)માં હાર છતાં રોહિત શર્માની કેપ્ટનશિપને કોઈ ખતરો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડને હિટમેન પર પૂરો વિશ્વાસ છે. ભારતીય ટીમ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસે જઈ રહી છે. જ્યાં બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને ચાર ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આ દરમિયાન ટેસ્ટ સીરિઝમાં રોહિત …

rohit sharma, રોહિત શર્મા પર BCCI મહેરબાન, હાલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે જળવાઈ રહેશે – rohit sharma will be captain in west indies tour says bcci source Read More »

virat and naveen controversy, વિરાટ સાથે વિવાદ બાદ નવીને કહ્યું મારે લખનઉની ટીમ છોડવી છે, કેમ કર્યું આવું ટ્વિટ? - after the dispute with virat naveen said that i want to leave the lucknow team

virat and naveen controversy, વિરાટ સાથે વિવાદ બાદ નવીને કહ્યું મારે લખનઉની ટીમ છોડવી છે, કેમ કર્યું આવું ટ્વિટ? – after the dispute with virat naveen said that i want to leave the lucknow team

દિલ્હીઃ ક્રિકેટ જગતમાં અફઘાનિસ્તાનના ક્રિકેટર નવીન ઉલ હક પોતાના વિવાદોના કારણે ચર્ચામાં આવ્યા છે. આ મીડિયમ પેસર અગાઉ મોહમ્મદ આમીર અને શાહિદ આફ્રિદી પછી વિરાટ કોહલી સાથે વિવાદમાં ઉતરી ચર્ચામાં આવી ગયો છે. તેવામાં વિરાટ સાથે બોલાચાલી બાદ સ્ટેડિયમમાં જ્યારે પણ નવીન જાય ત્યારે ફેન્સ વિરાટ-વિરાટના નારા લગાવી તેને ચિડવતા હતા. તેવામાં નવીને ટ્વીટ કરીને …

virat and naveen controversy, વિરાટ સાથે વિવાદ બાદ નવીને કહ્યું મારે લખનઉની ટીમ છોડવી છે, કેમ કર્યું આવું ટ્વિટ? – after the dispute with virat naveen said that i want to leave the lucknow team Read More »

ipl final 2023, IPL ફાઈનલ બાદ એશિયા કપ માટે યોજાશે મોટી બેઠક, ચાતક નજરે રાહ જોઈ રહ્યું છે પાકિસ્તાન - final call on asia cup venue to be taken after ipl final says bcci secretary jay shah

ipl final 2023, IPL ફાઈનલ બાદ એશિયા કપ માટે યોજાશે મોટી બેઠક, ચાતક નજરે રાહ જોઈ રહ્યું છે પાકિસ્તાન – final call on asia cup venue to be taken after ipl final says bcci secretary jay shah

પાકિસ્તાનને આ વર્ષે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની યજમાની સોંપવામાં આવી છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ કેન્દ્ર સરકારની પરવાનગી વિના પાડોશી દેશમાં પ્રવાસ નહીં કરી શકે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે ગુરુવારે જણાવ્યું હતું કે એશિયા કપનું સ્થળ IPL ફાઈનલની વખતે યોજાનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે, જેમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના ટોચના …

ipl final 2023, IPL ફાઈનલ બાદ એશિયા કપ માટે યોજાશે મોટી બેઠક, ચાતક નજરે રાહ જોઈ રહ્યું છે પાકિસ્તાન – final call on asia cup venue to be taken after ipl final says bcci secretary jay shah Read More »

IND vs PAK ODI World Cup 2023, ODI World Cup 2023: Narendra Modi Stadiumમાં રમાશે IND vs PAKની મેચ! 2016 પછી પહેલીવાર ભારતની ધરતી પર ટકરાશે બંને ટીમો - odi world cup 2023 narendra modi stadium likely to host india vs pakistan match

IND vs PAK ODI World Cup 2023, ODI World Cup 2023: Narendra Modi Stadiumમાં રમાશે IND vs PAKની મેચ! 2016 પછી પહેલીવાર ભારતની ધરતી પર ટકરાશે બંને ટીમો – odi world cup 2023 narendra modi stadium likely to host india vs pakistan match

2023માં ICC મેન ODI વર્લ્ડ કપ (ODI World Cup 2023) ભારતમાં યોજાવાનો છે. જેમાં 10 ટીમો સામેલ થશે. આ મેગા ઈવેન્ટ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં યોજાવાની છે. આ કોમ્પિટિશનના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે આખી ટુર્નામેન્ટ ભારતમાં યોજાશે.ભારતના 13 જુદા-જુદા સ્થળોએ વર્લ્ડ કપની મેચોનું આયોજન કરવામાં આવશે. જોકે, કયા-કયા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચો યોજાવાની છે તેની જાહેરાત …

IND vs PAK ODI World Cup 2023, ODI World Cup 2023: Narendra Modi Stadiumમાં રમાશે IND vs PAKની મેચ! 2016 પછી પહેલીવાર ભારતની ધરતી પર ટકરાશે બંને ટીમો – odi world cup 2023 narendra modi stadium likely to host india vs pakistan match Read More »

jasprit bumrah, ક્યારે મેદાનમાં પરત ફરશે જસપ્રિત બુમરાહ? ઈજાના કારણે હવે IPL-2023 પણ ગુમાવી શકે છે - indian cricket team star pacer jaspirt bumrah likely to miss ipl 2023

jasprit bumrah, ક્યારે મેદાનમાં પરત ફરશે જસપ્રિત બુમરાહ? ઈજાના કારણે હવે IPL-2023 પણ ગુમાવી શકે છે – indian cricket team star pacer jaspirt bumrah likely to miss ipl 2023

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. તે ક્યારે મેદાનમાં પરત ફરશે તેના વિશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોઈ ખુલાસો કર્યો નથી. જોકે, હવે મીડિયા અહેવાલ પ્રમાણે જસપ્રિત બુમરાહ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023માંથી પણ બહાર થઈ શકે છે. આમ તેના પુનરાગમનની આશા લઈને બેઠેલા ક્રિકેટપ્રેમીઓને વધુ …

jasprit bumrah, ક્યારે મેદાનમાં પરત ફરશે જસપ્રિત બુમરાહ? ઈજાના કારણે હવે IPL-2023 પણ ગુમાવી શકે છે – indian cricket team star pacer jaspirt bumrah likely to miss ipl 2023 Read More »

Ravindra Jadeja Cricket News, શું ઈન્ડિયન ટીમનો સ્ટાર બોલર જાડેજાથી નારાજ છે? સિરીઝ વચ્ચે આ નિવેદનથી વિવાદ થઈ શકે! - one indian bowler is not happy with jadeja bcci shares video about it

Ravindra Jadeja Cricket News, શું ઈન્ડિયન ટીમનો સ્ટાર બોલર જાડેજાથી નારાજ છે? સિરીઝ વચ્ચે આ નિવેદનથી વિવાદ થઈ શકે! – one indian bowler is not happy with jadeja bcci shares video about it

દિલ્હીઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેના યોગદાનથી જ અત્યારે ભારતીય ટીમ સિરીઝમાં 2-0થી આગળ છે. શરૂઆતની બંને મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના શ્રેયમાં રવીન્દ્ર જાડેજાનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. પરંતુ હવે આ દરમિયાન એવી અટકળો વહેતી થઈ રહી છે કે એક ખેલાડી રવીન્દ્ર જાડેજાથી નારાજ ચાલી રહ્યો છે. ચલો …

Ravindra Jadeja Cricket News, શું ઈન્ડિયન ટીમનો સ્ટાર બોલર જાડેજાથી નારાજ છે? સિરીઝ વચ્ચે આ નિવેદનથી વિવાદ થઈ શકે! – one indian bowler is not happy with jadeja bcci shares video about it Read More »

WPL Auction 2023, WPL Auction: મંધાના 3.4 કરોડ, હરમન 1.8 કરોડ… જાણો મહિલા IPLમાં કોણ કેટલામાં વેચાયુ? - wpl auction 2023 sold unsold full players list with price

WPL Auction 2023, WPL Auction: મંધાના 3.4 કરોડ, હરમન 1.8 કરોડ… જાણો મહિલા IPLમાં કોણ કેટલામાં વેચાયુ? – wpl auction 2023 sold unsold full players list with price

WPL 2023 Auction: પ્રથમ વખત મહિલા IPL માટે 5 ટીમોમાંથી 448 ખેલાડીઓની હરાજી મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટર ખાતે યોજાઈ. 5 ટીમોમાં મુંબઈ, લખનૌ, બેંગ્લોર, અમદાવાદ અને દિલ્હીની ટીમોનો સમાવેશ થાય છે. 4 માર્ચથી શરૂ થનારી ટૂર્નામેન્ટ માટે 50 લાખની બેઝ પ્રાઈસવાળા સ્લોટમાં 24 ખેલાડીઓ અને 40 લાખના સ્લોટમાં 30 ખેલાડીઓ છે.એનાબેલ સધરલેન્ડ: 70 લાખઓસ્ટ્રેલિયાની એનાબેલ …

WPL Auction 2023, WPL Auction: મંધાના 3.4 કરોડ, હરમન 1.8 કરોડ… જાણો મહિલા IPLમાં કોણ કેટલામાં વેચાયુ? – wpl auction 2023 sold unsold full players list with price Read More »