IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન અને રવિન્દ્ર જાડેજા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ હોવાની અટકળો ચાલી રહી છે. પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સને પરાજય આપ્યા બાદ ચેન્નઈ 10મી વખત ફાઈનલમાં પહોંચ્યું હતું. ગુજરાત સામેની મેચ બાદ રવિન્દ્ર જાડેજાએ એક ટ્વિટ કર્યું હતું જેનાથી કંઈક તો ગડબડ હોવાની અટકળોને બળ મળ્યું હતું.