આઈપીએલની તૈયારીઓ ભારતમાં શરુ થઈ ચૂકી છે. આઈપીએલને લઈને હવે થોડો જ સમય બાકી રહી ગયો છે. ત્યારે આઈપીએલની ટીમો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આઈપીએલની ટીમોને એક 440 વોલ્ટનો ઝટકો લાગ્યો છે. આઈપીએલની શરુઆતની મેચોમાં આ ખેલાડીઓ સામેલ નહીં થશે. એ પાછળનું કારણ પણ વ્યાજબી છે. જેથી શરુઆતની મેચોમાં આ ખેલાડીઓ રમતા નજરે નહીં પડે.