World Cup 2023 Schedule

IND VS PAK, World Cup 2023: ભારત vs પાકિસ્તાનની મેચની તારીખ બદલવામાં આવે તેવી શક્યતા, નવરાત્રિના કારણે લેવાઈ શકે નિર્ણય - world cup 2023 india vs pakistan match can be rescheduled due to navaratri

IND VS PAK, World Cup 2023: ભારત vs પાકિસ્તાનની મેચની તારીખ બદલવામાં આવે તેવી શક્યતા, નવરાત્રિના કારણે લેવાઈ શકે નિર્ણય – world cup 2023 india vs pakistan match can be rescheduled due to navaratri

મુંબઈઃ વર્લ્ડ કપ 2023નું (World Cup 2023) યજમાન ભારત છે અને ઓક્ટોબરથી તેની શરૂઆત થવાનું છે. આઈસીસી વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે પરંતુ જો કોઈ મેચ પર અત્યારથી જ ક્રિકેટપ્રેમીઓની નજર હોય તો તે છે ભારત vs પાકિસ્તાન (IND vs PAK). બંને ટીમ વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં …

IND VS PAK, World Cup 2023: ભારત vs પાકિસ્તાનની મેચની તારીખ બદલવામાં આવે તેવી શક્યતા, નવરાત્રિના કારણે લેવાઈ શકે નિર્ણય – world cup 2023 india vs pakistan match can be rescheduled due to navaratri Read More »

વર્લ્ડ કપના શેડ્યુલ પર પીસીબીએ શું કહ્યું? ભારતમાં રમવા નહીં આવે પાકિસ્તાનની ટીમ? - will pakistan come to play in india and what pcb say on world cup 2023 schedule

વર્લ્ડ કપના શેડ્યુલ પર પીસીબીએ શું કહ્યું? ભારતમાં રમવા નહીં આવે પાકિસ્તાનની ટીમ? – will pakistan come to play in india and what pcb say on world cup 2023 schedule

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વન-ડે વર્લ્ડ કપ માટે ભારતમાં પોતાની ટીમને મોકલવાને લઈને હજુ પણ અસંમજસમાં છે, પરંતુ આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને વિશ્વાસ છે કે, બાબર આઝમની કેપ્ટનશિપવાળી ટીમ ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમશે. આઈસીસીએ મંગળવારે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાનારા વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો. તે સાથે જ કેટલીક ટીમો સામે ચેન્નઈ …

વર્લ્ડ કપના શેડ્યુલ પર પીસીબીએ શું કહ્યું? ભારતમાં રમવા નહીં આવે પાકિસ્તાનની ટીમ? – will pakistan come to play in india and what pcb say on world cup 2023 schedule Read More »

ODI World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ કેમ રમાવાની છે ફાઈનલ સહિત બધી મોટી મેચો? - why all important matches of world cup given to narendra modi stadium

ODI World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ કેમ રમાવાની છે ફાઈનલ સહિત બધી મોટી મેચો? – why all important matches of world cup given to narendra modi stadium

મુંબઈઃ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ વર્લ્ડમાં ઝડપથી છવાતું જઈ રહ્યું છે. ભારતમાં રમાનારી દરેક મોટી મેચો આ મેદાન પર રમાય છે. 5 ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપની શરૂઆત પણ આ ગ્રાઉન્ડથી થઈ રહી છે. ઓપનિંગ ઉપરાંત ફાઈનલ મેચ અને ભારત-પાકિસ્તાનની ટક્કર પણ આ ગ્રાઉન્ડ પર જોવા મળશે. એટલું જ નહીં, આઈપીએલની ફાઈનલ પણ અહીં રમાય …

ODI World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ કેમ રમાવાની છે ફાઈનલ સહિત બધી મોટી મેચો? – why all important matches of world cup given to narendra modi stadium Read More »

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચાશે ઈતિહાસ અહીં રમાશે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચાશે ઈતિહાસ અહીં રમાશે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ?

31 માર્ચથી IPL 2023ની શરૂઆત થવાની છે અને 28 મેના રોજ તેની પૂર્ણાહૂતિ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ખતમ થયા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) તૈયારીમાં લાગી જશે. આ વર્લ્ડ કપ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે ભારતમાં રમાવાનો છે. છેલ્લે 2011માં અહીં વર્લ્ડ કપ રમાયો હતો અને તેમા …

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચાશે ઈતિહાસ અહીં રમાશે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ? Read More »