Anushka Sharma Virat Kohli, ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા પત્ની અનુષ્કા સાથે PM મોદીના ગુરુના આશ્રમ પહોંચ્યો વિરાટ કોહલી – virat kohli and anushka sharma visit dayanand giri ashram in rishikesh
ઋષિકેશઃ ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સતત મંદિર અને આશ્રમની મુલાકાત લઈ રહ્યો છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણી પહેલા તે વૃંદાવન ગયો હતો. આ પહેલા વિરાટ તેની પત્ની સાથે નૈનીતાલના એક મંદિરમાં પણ ગયો હતો. હવે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી પહેલા પત્ની અનુષ્કા સાથે ઋષિકેશ પહોંચી ગયો છે. …