t-20 world cup

suryakumar yadav, ટી-20 વર્લ્ડ કપ પહેલા ટેન્શનમાં સૂર્યકુમાર યાદવ, સતાવી રહ્યો છે નંબર-4ની પોઝિશન છીનવાઈ જવાનો ડર! - suryakumar yadav fear of losing the number 4 batting position

suryakumar yadav, ટી-20 વર્લ્ડ કપ પહેલા ટેન્શનમાં સૂર્યકુમાર યાદવ, સતાવી રહ્યો છે નંબર-4ની પોઝિશન છીનવાઈ જવાનો ડર! – suryakumar yadav fear of losing the number 4 batting position

ઈન્દોર: ભારત માટે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)એ નંબર-4 પર સતત રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સૂર્યાના બેટમાંથી રનનો વરસાદ થયો. પછી તેણે દક્ષિણ આફ્રિકાના બોલરોની ધોલાઈ કરી. એ પહેલા એશિયા કપ, વેસ્ટઈન્ડીઝ પ્રવાસ અને ઈંગ્લેન્ડમાં પણ સૂર્યકુમારે કમાલની ઈનિંગ્સ રમી હતી. તેણે ઈંગ્લેન્ડમાં સદી પણ ફટકારી હતી. એ કારણે ટી-20 વર્લ્ડ કપમાં તે ટીમનો …

suryakumar yadav, ટી-20 વર્લ્ડ કપ પહેલા ટેન્શનમાં સૂર્યકુમાર યાદવ, સતાવી રહ્યો છે નંબર-4ની પોઝિશન છીનવાઈ જવાનો ડર! – suryakumar yadav fear of losing the number 4 batting position Read More »

રાહુલ કે વિરાટ, કોણ કરશે T-20 World Cupમાં ઓપનિંગ? રોહિત શર્માએ જણાવ્યું - rohit sharma makes it clear that who will open in t20 worl cup kl rahul or virat kohli

રાહુલ કે વિરાટ, કોણ કરશે T-20 World Cupમાં ઓપનિંગ? રોહિત શર્માએ જણાવ્યું – rohit sharma makes it clear that who will open in t20 worl cup kl rahul or virat kohli

મોહાલી: છેલ્લા કેટલાક સમયથી કેએલ રાહુલના ફોર્મને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. દરમિયાનમાં એશિયા કપ (Asia Cup)માં શાનદાર પ્રદર્શન કરનારા વિરાટ કોહલી (Virat Kohli)ને લઈને એવી માગ ઉઠવા લાગી હતી કે, ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup)માં તેની પાસે ઓપનિંગ કરાવવી જોઈએ. જોકે, તેના પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નું તદ્દન અલગ માનવું …

રાહુલ કે વિરાટ, કોણ કરશે T-20 World Cupમાં ઓપનિંગ? રોહિત શર્માએ જણાવ્યું – rohit sharma makes it clear that who will open in t20 worl cup kl rahul or virat kohli Read More »