World Cup 2023 Team India, સૂર્યા-સેમસને તક ગુમાવી! ટીમ ઈન્ડિયાના આ ત્રણ ખેલાડીઓ વર્લ્ડ કપ 2023માંથી બહાર થશે? – these three players of team india may be out of world cup 2023 including suryakumar yadav
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023માં હવે માત્ર બે મહિના બાકી છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટના મહાકુંભ પહેલા ભારત વધુમાં વધુ માત્ર 10 ODI રમી શકશે. આમ છતાં ટીમ ઈન્ડિયાની તૈયારી અધૂરી જણાઈ રહી છે. અત્યારે પણ ખેલાડીઓને અજમાવવાનો તબક્કો ચાલી રહ્યો છે. બેટિંગ ક્રમમાં પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ટીમમાં કયા 15 કે …