rohil sharma

રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવો

રોહિત શર્મા અને રાહુલ દ્રવિડના આ નિર્ણયોએ ભારતને હરાવી દીધું, લાગ્યું ચોકર્સનું ટેગ – india defeat in wtc final because of thease decisions of rohit sharma and rahul dravid

રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવો ઓસ્ટ્રેલિયાની સામે ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહોંતો કર્યો. અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટમાં તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજા પર વિશ્વાસ મુક્યો. અશ્વિન ટેસ્ટમં બોલિંગ કરવા ઉપરાંત સારી બેટિંગ પણ કરી શકે છે. ટોસ …

રોહિત શર્મા અને રાહુલ દ્રવિડના આ નિર્ણયોએ ભારતને હરાવી દીધું, લાગ્યું ચોકર્સનું ટેગ – india defeat in wtc final because of thease decisions of rohit sharma and rahul dravid Read More »

india beat netherlands, T20 World Cup: રોહિત, વિરાટ અને સૂર્યાનું તોફાન, ભારતની નેધરલેન્ડ સામે 56 રને ધાકડ જીત - t20 world cup 2022: india beat netherlands by 56 runs

india beat netherlands, T20 World Cup: રોહિત, વિરાટ અને સૂર્યાનું તોફાન, ભારતની નેધરલેન્ડ સામે 56 રને ધાકડ જીત – t20 world cup 2022: india beat netherlands by 56 runs

ટી-20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં પણ ભારતે શાનદાર જીત મેળવી પોતાની વિજય કૂચ ચાલુ રાખી છે. ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું. ભારત તરફથી રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યાકુમાર યાદવે ધમાકેદાર બેટિંગ કરી હતી અને નેધરલેન્ડને જીત માટે 180 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેની સામે નેધરલેન્ડ્સની ટીમ માત્ર 123 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. …

india beat netherlands, T20 World Cup: રોહિત, વિરાટ અને સૂર્યાનું તોફાન, ભારતની નેધરલેન્ડ સામે 56 રને ધાકડ જીત – t20 world cup 2022: india beat netherlands by 56 runs Read More »