મોહમ્મદ સિરાજે મેદાન પર પોતાની જ ટીમના ખેલાડી સાથે કર્યું ગેરવર્તન, બાદમાં માફી માગી

મોહમ્મદ સિરાજે મેદાન પર પોતાની જ ટીમના ખેલાડી સાથે કર્યું ગેરવર્તન, બાદમાં માફી માગી

બેંગલુરુઃઆઈપીએલ મેચમાં માહોલ એટલો તણાવભર્યો હોય છે કે, ખેલાડીઓનો વિરોધી ટીમના ખેલાડીઓ સાથે ઝઘડો થવો સામાન્ય બાબત છે. મુબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટરાઈડર્સ વચ્ચેની મેચમાં ઋતિક શૌકિન અને નીતિશ રાણા વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. પરંતુ, એવું ઘણી ઓછી વખત બને છે કે, કોઈ પોતાની ટીમના ખેલાડી પર જ ગુસ્સે થઈ જાય. રોયલ ચેલેન્જર્સ બેંગલોર …

મોહમ્મદ સિરાજે મેદાન પર પોતાની જ ટીમના ખેલાડી સાથે કર્યું ગેરવર્તન, બાદમાં માફી માગી Read More »