prithvi shaw

prithvi shaw, પૃથ્વી શોની પર્સનલ લાઈફનો ઠેકેદાર કોણ... કેમ બરબાદ કરવામાં આવી રહી છે તેની કારકિર્દી? - prithvi shaw is bcci westing a talented young cricketer

prithvi shaw, પૃથ્વી શોની પર્સનલ લાઈફનો ઠેકેદાર કોણ… કેમ બરબાદ કરવામાં આવી રહી છે તેની કારકિર્દી? – prithvi shaw is bcci westing a talented young cricketer

પૃથ્વી શોએ ભારતની પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં રનનો વરસાદ કરી દીધો છે. તેણે આસામ વિરુદ્ધ રમાયેલી મેચમાં 383 બોલમાં 49 ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 379 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 98.96નો રહ્યો હતો જે દેખાડે છે કે આ નાના કદનો ખેલાડી કેટલા વિસ્ફોટક અંદાજમાં રમ્યો હશે. …

prithvi shaw, પૃથ્વી શોની પર્સનલ લાઈફનો ઠેકેદાર કોણ… કેમ બરબાદ કરવામાં આવી રહી છે તેની કારકિર્દી? – prithvi shaw is bcci westing a talented young cricketer Read More »

prithvi shaw triple century, પૃથ્વી શૉએ ગાવસ્કર, પુજારા, લક્ષ્મણને છોડ્યા પાછળ, ટીમ ઈન્ડિયામાં ફરી એન્ટ્રી માટે નોંધાવી દાવેદારી - prithvi shaw hits 379 runs in ranji trophy and breaks many records

prithvi shaw triple century, પૃથ્વી શૉએ ગાવસ્કર, પુજારા, લક્ષ્મણને છોડ્યા પાછળ, ટીમ ઈન્ડિયામાં ફરી એન્ટ્રી માટે નોંધાવી દાવેદારી – prithvi shaw hits 379 runs in ranji trophy and breaks many records

ગુવાહાટી: મુંબઈની રણજી ટીમના ઓપનર પૃથ્વી શૉ ધમાકેદાર ફોર્મમાં છે. આસામ સામે મુંબઈના આ ધાકડ ખેલાડીએ 383 દડામાં 379 રન ફટકાર્યા. 49 ચોગ્ગા અને 6 છગ્ગાની મેરેથોન ઈનિંગ્સ દરમિયાન પૃથ્વીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. હવે, તે રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવનારો બીજો બેટ્સમેન બની ગયો છે. હૈદરાબાદ સામે સંજય માંજરેકરે ફટકારેલા અણનમ …

prithvi shaw triple century, પૃથ્વી શૉએ ગાવસ્કર, પુજારા, લક્ષ્મણને છોડ્યા પાછળ, ટીમ ઈન્ડિયામાં ફરી એન્ટ્રી માટે નોંધાવી દાવેદારી – prithvi shaw hits 379 runs in ranji trophy and breaks many records Read More »

gautam gambhir, માત્ર એક ટી-20 રમેલા ખેલાડીને કેપ્ટન બનાવવા ઈચ્છે છે ગંભીર, કહ્યું- બદલી દેશે ભારતનું નસીબ - gautam gambhir wants to see prithvi shaw as t-20 captains of team india

gautam gambhir, માત્ર એક ટી-20 રમેલા ખેલાડીને કેપ્ટન બનાવવા ઈચ્છે છે ગંભીર, કહ્યું- બદલી દેશે ભારતનું નસીબ – gautam gambhir wants to see prithvi shaw as t-20 captains of team india

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમને લઈને અહેવાલો આવી રહ્યા છે કે, અલગ-અલગ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન હશે. તેને લઈને દરેક પોતાની વાત જણાવી રહ્યું છે. મોટાભાગના લોકો હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યાએ ટી-20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન તરીકે જોવા ઈચ્છે છે. પરંતુ, આ અંગે ગૌતમ ગંભીરનું અલગ જ માનવું છે. તેમણે ભારત માટે માત્ર એક ટી-20 મેચ …

gautam gambhir, માત્ર એક ટી-20 રમેલા ખેલાડીને કેપ્ટન બનાવવા ઈચ્છે છે ગંભીર, કહ્યું- બદલી દેશે ભારતનું નસીબ – gautam gambhir wants to see prithvi shaw as t-20 captains of team india Read More »