Kirtidan gadhvi

ડાયરાની 'શાન' બની ગયેલો કમો કોણ છે? Kirtidan Gadhviની એક નજર પડી ને બદલાઈ ગઈ તેની જિંદગી - who is kamo aka kamleshbhai dalwadi who got fame via kirtidan gadhvi dayro

ડાયરાની ‘શાન’ બની ગયેલો કમો કોણ છે? Kirtidan Gadhviની એક નજર પડી ને બદલાઈ ગઈ તેની જિંદગી – who is kamo aka kamleshbhai dalwadi who got fame via kirtidan gadhvi dayro

કહેવાય છે ને કે ઈશ્વરે દરેક વ્યક્તિને ધરતી પર કોઈને કોઈ ઉદ્દેશ સાથે મોકલ્યા હોય છે. અલગ અલગ રંગ-રૂપ, કદ અને શક્તિઓ સાથે માણસનો જન્મ થાય છે. કોઈ અભ્યાસમાં પાવરધું હોય છે તો કોઈ કળામાં એક્કો તો વળી કોઈની શારીરિક ક્ષમતા તેને રમતગમતના ક્ષેત્રે આગળ લઈ જાય છે. કેટલાક લોકો જન્મજાત ખોડખાંપણ સાથે જન્મે છે …

ડાયરાની ‘શાન’ બની ગયેલો કમો કોણ છે? Kirtidan Gadhviની એક નજર પડી ને બદલાઈ ગઈ તેની જિંદગી – who is kamo aka kamleshbhai dalwadi who got fame via kirtidan gadhvi dayro Read More »

16 વર્ષ બાદ જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ કેમ છોડ્યું રાજકોટ? અમદાવાદને બનાવ્યું નવું ઠેકાણું - folk singer kirtidan gadhvi shifts to ahmedabad from rajkot

16 વર્ષ બાદ જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ કેમ છોડ્યું રાજકોટ? અમદાવાદને બનાવ્યું નવું ઠેકાણું – folk singer kirtidan gadhvi shifts to ahmedabad from rajkot

જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi)નું સરનામું હવે બદલાઈ ગયું છે. 16 વર્ષ સુધી રાજકોટમાં રહેનારા કીર્તિદાન ગઢવી હવે અમદાવાદમાં રહેવા આવી ગયા છે. કીર્તિદાન ગઢવી છેલ્લા બે મહિનાથી અમદાવાદ આવી ગયા છે. અમારા સહયોગી અમદાવાદ ટાઈમ્સ સાથે વાત કરતાં કીર્તિદાન ગઢવીએ જણાવ્યું, “મારી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ બને તે હેતુસર મેં અમદાવાદ શિફ્ટ થવાનો …

16 વર્ષ બાદ જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ કેમ છોડ્યું રાજકોટ? અમદાવાદને બનાવ્યું નવું ઠેકાણું – folk singer kirtidan gadhvi shifts to ahmedabad from rajkot Read More »