virat kohli, ટીમ ઈન્ડિયાની પસંદગી બાદ ઊભા થયા સવાલો, શું કોહલી-રોહિતની T20 કારકિર્દી સમાપ્ત થઈ ગઈ? – why fired selectors chetan sharma selected team india for sri lanka series
શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટી20 અને વન-ડે સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ ટીમની પસંદગીને લઈને કેટલાક સવાલો ઊભા થયા છે. ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના નબળા પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું હતું. બોર્ડે તેના ભાગરૂપે સૌથી પહેલા ચેતન શર્માની …