indian cricket team captain

Ind Vs Wi 4th T20i,ગિલને આરામ અપાઈ શકે, આવેશ ખાનને તક મળશે; ચોથી T20 જીતવા કયા ફેરફાર કરશે હાર્દિક! - ind vs wi 4th t20 playing 11 update

Ind Vs Wi 4th T20i,ગિલને આરામ અપાઈ શકે, આવેશ ખાનને તક મળશે; ચોથી T20 જીતવા કયા ફેરફાર કરશે હાર્દિક! – ind vs wi 4th t20 playing 11 update

અમેરિકાઃ ટીમ ઈન્ડિયા પોતાના બેટ્સમેન પાસેથી આશા રાખશે કે તે સારુ પ્રદર્શન કરે અને શનિવારે ચોથી ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ વધુ એક જીતથી સિરીઝ બરાબર કરવામાં મદદ કરે. ભારત ભલે ત્રીજી મેચ જીતીને સિરીઝમાં બરાબરી પર છે પરંતુ વેસ્ટ ઈન્ડિઝ હજુ પણ 2-1થી આગળ ચાલી રહી છે. તેવામાં હજુ આ સિરીઝ બરાબરી પર કરી …

Ind Vs Wi 4th T20i,ગિલને આરામ અપાઈ શકે, આવેશ ખાનને તક મળશે; ચોથી T20 જીતવા કયા ફેરફાર કરશે હાર્દિક! – ind vs wi 4th t20 playing 11 update Read More »

indian cricket team captain, ટીમ ઈન્ડિયામાં થયા હવે ચાર કેપ્ટન, રોહિત શર્મા બાદ કોને મળશે જવાબદારી? ટેસ્ટમાં છે હાલત ખરાબ - team india now has four captains who will get the responsibility after rohit sharma

indian cricket team captain, ટીમ ઈન્ડિયામાં થયા હવે ચાર કેપ્ટન, રોહિત શર્મા બાદ કોને મળશે જવાબદારી? ટેસ્ટમાં છે હાલત ખરાબ – team india now has four captains who will get the responsibility after rohit sharma

ભારતીય ક્રિકેટ ટીમમાં હવે ચાર કેપ્ટન છે. રોહિત શર્મા વનડે અને ટેસ્ટની કેપ્ટનશીપ સંભાળે છે. જ્યારે T20 ક્રિકેટમાં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને સુકાન સોંપવામાં આવે છે. જ્યારે એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ટીમની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. આ ઉપરાંત અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન યશ ધુલને શ્રીલંકામાં ચાલી રહેલા ઈમર્જિંગ એશિયા કપમાં …

indian cricket team captain, ટીમ ઈન્ડિયામાં થયા હવે ચાર કેપ્ટન, રોહિત શર્મા બાદ કોને મળશે જવાબદારી? ટેસ્ટમાં છે હાલત ખરાબ – team india now has four captains who will get the responsibility after rohit sharma Read More »

ruturaj gaikwad indian team captain, Asian Games 2023: ઈન્ડિયન ટીમનો કેપ્ટન બન્યો ઋતુરાજ ગાયકવાડ, ટૂર્નામેન્ટથી રોહિત-વિરાટ બહાર કેમ થયા! - ruturaj gaikwad becomes captain of indian cricket team

ruturaj gaikwad indian team captain, Asian Games 2023: ઈન્ડિયન ટીમનો કેપ્ટન બન્યો ઋતુરાજ ગાયકવાડ, ટૂર્નામેન્ટથી રોહિત-વિરાટ બહાર કેમ થયા! – ruturaj gaikwad becomes captain of indian cricket team

દિલ્હીઃ BCCIએ સપ્ટેમ્બર મહિનામાં આયોજિત એશિયન ગેમ્સ માટે મેન્સ ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમની કેપ્ટનશિપની જવાબદારી ઋતુરાજ ગાયકવાડ પાસે રહેશે. તેવામાં આ 15 ખેલાડીઓની ટીમમાં કોઈપણ સિનિયર ખેલાડીની પસંદગી થઈ નથી. આમાં IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય તેવા ખેલાડીઓને વધારે તક મળી છે. જેમાં રિંકૂ સિંહ, પ્રભસિમરન સિંહ, તિલક વર્મા અને જિતેશ …

ruturaj gaikwad indian team captain, Asian Games 2023: ઈન્ડિયન ટીમનો કેપ્ટન બન્યો ઋતુરાજ ગાયકવાડ, ટૂર્નામેન્ટથી રોહિત-વિરાટ બહાર કેમ થયા! – ruturaj gaikwad becomes captain of indian cricket team Read More »

wo will be test captain after rohit, WTCમાં શરમજનક હાર, રોહિત શર્મા પછી કોણ બનશે ટેસ્ટ કેપ્ટન? આ 4 ખેલાડી રહેશે હોટ ફેવરિટ - india lost in wtc final who will be next captain of indian team in test format

wo will be test captain after rohit, WTCમાં શરમજનક હાર, રોહિત શર્મા પછી કોણ બનશે ટેસ્ટ કેપ્ટન? આ 4 ખેલાડી રહેશે હોટ ફેવરિટ – india lost in wtc final who will be next captain of indian team in test format

Indian Team Captain: WTC ફાઈનલમાં ભારતની કારમી હાર પછી રોહિત શર્માની નિંદા થઈ રહી છે. ફેન્સ માગ કરી રહ્યા છે કે વિવિધ ફોર્મેટમાં કેપ્ટન અલગ હોવા જોઈએ. આ દરમિયાન સોશિયલ મીડિયામાં ફેક મેસેજ પણ વાયરલ થયા હતા જેમાં રોહિત શર્માની નિવૃત્તિની આ થેન્ક યૂ નોટ હોવાની અફવા પણ હતી. જોકે રોહિતે આ ફોર્મેટ છોડવાનો નથી …

wo will be test captain after rohit, WTCમાં શરમજનક હાર, રોહિત શર્મા પછી કોણ બનશે ટેસ્ટ કેપ્ટન? આ 4 ખેલાડી રહેશે હોટ ફેવરિટ – india lost in wtc final who will be next captain of indian team in test format Read More »