india vs new zealand odi series

umran malik, Ind-NZ ત્રીજી વન-ડેઃ ઉમરાન મલિકે એવી ઝડપે બોલ નાંખીને બેટરને 'ચોંકાવ્યો', થયો આઉટ - india vs new zealand 3rd odi umran malik got the batsman finn allen out

umran malik, Ind-NZ ત્રીજી વન-ડેઃ ઉમરાન મલિકે એવી ઝડપે બોલ નાંખીને બેટરને ‘ચોંકાવ્યો’, થયો આઉટ – india vs new zealand 3rd odi umran malik got the batsman finn allen out

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ. આ મેચ રદ્દ થવાથી ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની સીરિઝ 1-0થી જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. શિખર ધવનની આગેવાનીવાળી ભારતીય ટીમ 47.3 ઓવરમાં 219 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. વોશિંગ્ટન સુંદરે 51 …

umran malik, Ind-NZ ત્રીજી વન-ડેઃ ઉમરાન મલિકે એવી ઝડપે બોલ નાંખીને બેટરને ‘ચોંકાવ્યો’, થયો આઉટ – india vs new zealand 3rd odi umran malik got the batsman finn allen out Read More »

shikhar dhawan, ઝિમ્બાબ્વે પ્રવાસમાં કેપ્ટનસી છીનવી લેવાતા ધવનને કેવી લાગણી થઈ હતી? તેણે કર્યો ખુલાસો - not hurt after captaincy was taken away from me for zimbabwe says shikhar dhawan

shikhar dhawan, ઝિમ્બાબ્વે પ્રવાસમાં કેપ્ટનસી છીનવી લેવાતા ધવનને કેવી લાગણી થઈ હતી? તેણે કર્યો ખુલાસો – not hurt after captaincy was taken away from me for zimbabwe says shikhar dhawan

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓપનર શિખર ધવન હવે ટી20નો ભાગ રહ્યો નથી. જ્યારે વન-ડેમાં તે નિયમિત રમતો જોવા મળે છે. વન-ડેમાં તેને કેપ્ટનસીની જવાબદારી પણ સોંપવામાં આવે છે. ઝિમ્બાબ્વે પ્રવાસમાં ધવનને કેપ્ટનસી સોંપવામાં આવી હતી પરંતુ બાદમાં તેના સ્થાને લોકેશ રાહુલને સુકાની બનાવવામાં આવ્યો હતો. ઝિમ્બાબ્વે પ્રવાસમાં કેપ્ટનસી છીનવી લેવામાં આવી હતી તે અંગે ધવનને …

shikhar dhawan, ઝિમ્બાબ્વે પ્રવાસમાં કેપ્ટનસી છીનવી લેવાતા ધવનને કેવી લાગણી થઈ હતી? તેણે કર્યો ખુલાસો – not hurt after captaincy was taken away from me for zimbabwe says shikhar dhawan Read More »