yuvraj singh ind vs sl, યુવરાજ સિંહને કેમ થઈ રહી છે ODI ક્રિકેટની ચિંતા? IND-SLની મેચ વચ્ચે છલકાયું દર્દ – yuvraj singh concern for odi cricket on reaching audience in match between ind vs sl
તિરુવનંતપુરમ: ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને અંતિમ ODIમાં દર્શકોની ઓછી સંખ્યાએ 50-ઓવરના ફોર્મેટ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ભારતના પૂર્વ સ્ટાર યુવરાજ સિંહે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, ભારત આ વર્ષના અંતમાં ODI વર્લ્ડ કપની યજમાની કરવાનું છે અને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આટલી મોટી સંખ્યામાં દર્શકોની ગેરહાજરી જોવામાં …