T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની એક વાતથી ભારે ચિંતિત છે ગાવસ્કર – sunil gavaskar feels bhuvneshwar kumars death over bowling is real concern for team india
લિજેન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ડેથ ઓવર્સમાં અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનું કંગાળ પ્રદર્શન આગામી ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સૌથી મોટી ચિંતાનો વિષય છે. ટી20 વર્લ્ડ કપ આગામી મહિનાથી ઓસ્ટ્રેલિયામાં રમાશે. છેલ્લી કેટલીક મેચોમાં ભુવનેશ્વર કુમારે ડેથ ઓવર્સમાં ઘણા રન આપ્યા છે. મંગળવારે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભુવનેશ્વરે …