sourav ganguly, BCCI vs Sourav Ganguly: ‘અહીં કોઈ કાયમી નથી’, BCCI ચીફનું પદ છીનવી લેવાયા પર સૌરવ ગાંગુલીએ તોડ્યું મૌન – no one stay in administration forever says sourav ganguly after his exit from bcci president
કોલકાતા: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ચીફના પદેથી હટ્યા પછી સૌરવ ગાંગુલીએ પહેલી વખત મૌન તોડ્યું છે. તેમણે એમ કહેતા વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો કે, બોર્ડમાં કોઈપણ પદ પર કોઈપણ વ્યક્તિ કાયમી નથી. તાજેતરમાં જ થયેલી બોર્ડની એક મીટિંગ પછી અહેવાલો સામે આવ્યો હતો કે, તેમને પદ છોડવા કહેવાયું છે, જ્યારે કે તે બીજો …