2007 t20 world cup

joginder sharma, મોત સામે જંગ લડી રહ્યા છે વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરના પિતા, સલામતી માટે કરી પ્રાર્થના - ex cricketer joginder sharmas father battling against cancer

joginder sharma, મોત સામે જંગ લડી રહ્યા છે વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરના પિતા, સલામતી માટે કરી પ્રાર્થના – ex cricketer joginder sharmas father battling against cancer

ભારતીય ક્રિકેટર જોગીન્દર શર્મા ભારત માટે માત્ર 8 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2007 T20 વર્લ્ડ કપની ફાઈનલ હતી. જ્યાં તેણે પાકિસ્તાનની છેલ્લી વિકેટ લઈને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આ કારણથી કોઈ પણ ક્રિકેટ ચાહક જોગીન્દર શર્માનું નામ ક્યારેય ભૂલી શકશે નહીં. જોગીન્દર શર્માએ જ ભારત પર તે મેચમાં ભારે પડેલા …

joginder sharma, મોત સામે જંગ લડી રહ્યા છે વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરના પિતા, સલામતી માટે કરી પ્રાર્થના – ex cricketer joginder sharmas father battling against cancer Read More »

ms dhoni, ધોનીમાં શું જોઈને બનાવવામાં આવ્યો હતો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? ભૂતપૂર્વ પસંદગીકારે કર્યો ખુલાસો - what made bcci appoint ms dhoni indias skipper former selector explains

ms dhoni, ધોનીમાં શું જોઈને બનાવવામાં આવ્યો હતો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? ભૂતપૂર્વ પસંદગીકારે કર્યો ખુલાસો – what made bcci appoint ms dhoni indias skipper former selector explains

2007ના વન-ડે વર્લ્ડ કપ ટીમના કંગાળ પ્રદર્શનના થોડા મહિના બાદ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. તે સમયે ભારતીય ટીમમાં યુવરાજ સિંહની સાથે હરભજન સિંહ અને વીરેન્દ્ર સેહવાગ જેવા અનુભવી ખેલાડીઓ હતા. તેમ છતાં તે વખતે ટીમમાં નવા-નવા આવેલા વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને વ્હાઈટ બોલ ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. …

ms dhoni, ધોનીમાં શું જોઈને બનાવવામાં આવ્યો હતો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? ભૂતપૂર્વ પસંદગીકારે કર્યો ખુલાસો – what made bcci appoint ms dhoni indias skipper former selector explains Read More »