ODI વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા પાસેથી કેપ્ટનસી છીનવાઈ જશે? સુનિલ ગાવસ્કરે આપ્યા મોટા સંકેત - sunil gavaskar big statement rohit sharma captaincy will be snatched after odi world cup

ODI વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા પાસેથી કેપ્ટનસી છીનવાઈ જશે? સુનિલ ગાવસ્કરે આપ્યા મોટા સંકેત – sunil gavaskar big statement rohit sharma captaincy will be snatched after odi world cup

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માને લઈને એક ભવિષ્યવાણી કરી છે. તેઓ માને છે કે, હાર્દિક પંડ્યાને આ વર્ષે વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવશે. તેઓએ કહ્યું કે, એના માટે તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝની પહેલી વન ડે મેચ કેપ્ટન તરીકે જીતવી પડશે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા …

ODI વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા પાસેથી કેપ્ટનસી છીનવાઈ જશે? સુનિલ ગાવસ્કરે આપ્યા મોટા સંકેત – sunil gavaskar big statement rohit sharma captaincy will be snatched after odi world cup Read More »