ક્રિકેટર પૃથ્વી શૉ આજકાલ ખાસ ચર્ચામાં છે. મુંબઈમાં એક ઈન્ફ્યુઅન્સર સાથેની તેની લડાઈને કારણે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો અને હવે તેણે પુજારા અંગે આપેલા નિવેદનને કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે. પૃથ્વી શૉએ કહ્યુ કે, ચેતેશ્વર પુજારા તેના જેવી બેટિંગ રી શકતો નથી કે, તે પુજારા જેવી બેટિંગ કરી શકતો નથી. ચેતેશ્વર પુજારાનો સહારો લઈને તેણે મોટી વાત કરી દીધી છે.