Today News

Jasprit Bumrah Ruled Out : ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધની વનડે સીરિઝમાંથી બહાર

Jasprit Bumrah Ruled Out : ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધની વનડે સીરિઝમાંથી બહાર


Jasprit Bumrah: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બોલર જસપ્રીત બુમરાહને મેદાન પર પરત ફરવા માટે હજુ વધુ રાહ જોવી પડશે. બુમરાહ ફિટનેસના કારણે શ્રીલંકાની વિરુદ્ધ વનડે સ્ક્વોડથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહ એવો ખેલાડી છે કે જે પોતાના દમ પર એકલો મુકાબલો જીતાવી શકે છે. અનેક વાર તેણે આવું કર્યુ પણ છે. તેની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાને ભુવનેશ્વર અને મોહમ્મદ શમીના અનુભવથી કામ ચલાવવું પડી રહ્યું છે.

 

Exit mobile version