ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને બે વાર જીવતદાન મળ્યું કે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે મિશેલ સ્ટાર્કની બોલિંગ પર ડીઆરએસ ન લીધું. જો કે, રોહિત શર્મા માત્ર 12 રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો. આ દરમિયાન રોહિત શર્માને બે વાર જીવતદાન મળ્યું હતું. જો કે, બે વાર જીવતદાન મળ્યા બાદ પણ રોહિત શર્માએ વધારે રન ફટકાર્યા નહોતા.