T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ ગુરુવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી અને આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ બોલિવૂડ સેલિબ્રિટીઓની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં અર્જુન રામપાલથી લઈને ફરહાન અખ્તર જેવા સ્ટાર્સે સેમી ફાઈનલ મેચ પર પ્રતિક્રિયા આપી હતી. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમનું આ સપનું આ વર્ષે તૂટી ગયું છે.
