લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા શ્રેયસ અય્યર અને વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર છે. સર્જરી બાદ આ બંને ખેલાડીઓ NCAમાં છે અને પોતાની ફિટનેસ સાબિત કરવા માટે તેઓ પ્રેક્ટિસ મેચ રમવા મેદાનમાં આવ્યા હતા. હવે જો આ ખેલાડીઓએ કમબેક કર્યું તો 2 ક્રિકેટરનું પત્તુ કપાઈ શકે છે.
શ્રેયસ અને કે.એલ.રાહુલ મેદાનમાં ઉતર્યા, કમબેક થતા આ 2 ખેલાડીનું પત્તુ કપાશે
